GU/680620b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680620SB-MONTREAL_ND_02.mp3</mp3player>|"જેમ આપણે આપણા પાછલા જીવનની ઘણી વસ્તુઓ યાદ કરીએ છીએ. તે નોંધાયેલું છે. ખરેખર તે નોંધાયેલું છે. બધું નોંધાયેલું છે. તમે આ ટેલિવિઝન કેવી રીતે મેળવી રહ્યાં છો? કારણ કે તે વાતાવરણમાં નોંધાયેલું છે. તે સરળ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. બધું નોંધાયેલું છે. પરંતુ આપણે આપણી શારીરિક સ્થિતિમાં પણ બગડ્યા છીએ કે આપણે રેકોર્ડ કરેલા સંસ્કરણનું નિર્માણ કરી શકતા નથી. તેથી આપણે આપણી જાતને નીરસ, ડુલર, નીરસ બનાવી રહ્યા છીએ.સર જ્યોર્જ બર્નાર્ડ શોની જેમ જ તેમણે એમ પણ કહ્યું કે "તમે જે ખાશો તે જ તમે છો." તેથી ખાવાની પ્રક્રિયા દ્વારા, આપણે આપણા મગજને નિસ્તેજ બનાવીએ છીએ. તેથી ત્યાં સારા ખાવાની, સરસ વાતો કરવાની, સરસ વિચારસરણીની, સરસ વર્તનની જરૂર છે. તો પછી આપણું મગજ તીક્ષ્ણ છે. તેને તાલીમની જરૂર છે. " |Vanisource:680620 - Lecture SB 01.04.25 - Montreal|680620 - ભાષણ સબ ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680620 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680620|GU/680623 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680623}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680620SB-MONTREAL_ND_02.mp3</mp3player>|"જેમ આપણે આપણા પાછલા જીવનની ઘણી વસ્તુઓ યાદ કરીએ છીએ. તે નોંધાયેલું છે. વાસ્તવમાં તે નોંધાયેલું છે. બધું નોંધાયેલું છે. તમે આ ટેલિવિઝન કેવી રીતે જોઈ રહ્યાં છો? કારણ કે તે વાતાવરણમાં નોંધાયેલું છે. તેને ફક્ત સ્થાનાંતર કરવામાં આવે છે. બધું નોંધાયેલું છે. પરંતુ આપણે આપણી શારીરિક સ્થિતિમાં પણ એટલા બગડેલા છીએ કે આપણે નોંધ કરેલા સંસ્કરણનું નિર્માણ કરી શકતા નથી. તેથી આપણે આપણી જાતને શુષ્ક, વધુ શુષ્ક, સૌથી વધુ શુષ્ક બનાવી રહ્યા છીએ. જેમ કે સર જ્યોર્જ બર્નાર્ડ શો, તેમણે પણ કહ્યું છે કે "તમે જે ખાઓ છો તે જ તમે છો." તો ખાવાની પ્રક્રિયા દ્વારા, આપણે આપણા મગજને નિસ્તેજ બનાવીએ છીએ. તો સારું ખાવાની, સારી વાતો કરવાની, સારી વિચારસરણીની, સારા વર્તનની જરૂર છે. પછી આપણું મગજ તીક્ષ્ણ છે. તેને તાલીમની જરૂર છે."|Vanisource:680620 - Lecture SB 01.04.25 - Montreal|680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ}}

Latest revision as of 07:53, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ આપણે આપણા પાછલા જીવનની ઘણી વસ્તુઓ યાદ કરીએ છીએ. તે નોંધાયેલું છે. વાસ્તવમાં તે નોંધાયેલું છે. બધું જ નોંધાયેલું છે. તમે આ ટેલિવિઝન કેવી રીતે જોઈ રહ્યાં છો? કારણ કે તે વાતાવરણમાં નોંધાયેલું છે. તેને ફક્ત સ્થાનાંતર કરવામાં આવે છે. બધું જ નોંધાયેલું છે. પરંતુ આપણે આપણી શારીરિક સ્થિતિમાં પણ એટલા બગડેલા છીએ કે આપણે નોંધ કરેલા સંસ્કરણનું નિર્માણ કરી શકતા નથી. તેથી આપણે આપણી જાતને શુષ્ક, વધુ શુષ્ક, સૌથી વધુ શુષ્ક બનાવી રહ્યા છીએ. જેમ કે સર જ્યોર્જ બર્નાર્ડ શો, તેમણે પણ કહ્યું છે કે "તમે જે ખાઓ છો તે જ તમે છો." તો ખાવાની પ્રક્રિયા દ્વારા, આપણે આપણા મગજને નિસ્તેજ બનાવીએ છીએ. તો સારું ખાવાની, સારી વાતો કરવાની, સારી વિચારસરણીની, સારા વર્તનની જરૂર છે. પછી આપણું મગજ તીક્ષ્ણ છે. તેને તાલીમની જરૂર છે."
680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ