GU/680702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680702SB-MONTREAL_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680701 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680701|GU/680702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680702b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680702SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો ભગવદ્દ ગીતાને સમજ્યા પછી, જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાવાન બને કે "હું મારું જીવન કૃષ્ણ સેવા માટે સમર્પિત કરીશ," તો તે શ્રીમદ્દ ભગવતમના અધ્યયનમાં પ્રવેશવા પાત્ર છે. તેનો અર્થ એ છે કે શ્રીમદ્દ-ભાગવતમ્ તે સ્થાનથી શરૂ થાય છે જ્યાં ભગવદ્દ ગીતા સમાપ્ત થાય છે. ભગવદ્ ગીતા આ બિંદુએ સમાપ્ત થાય છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]). વ્યક્તિએ અન્ય બધા જ કાર્યો છોડી દઈને, કૃષ્ણની પૂર્ણ શરણાગતિ ગ્રહણ કરવી પડે છે. હંમેશાં યાદ રાખો, અન્ય બધા કાર્યોનો અર્થ એ નથી કે તમારે છોડી દેવું પડશે. તમે... એ સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણે કહ્યું કે "તમે બધું છોડી દો અને મારે શરણાગત થાઓ." તો તેનો અર્થ એ નથી કે અર્જુને તેની લડવાની ક્ષમતા છોડી દીધી. ઉલટું, તેણે વધુ જોરશોરથી લડવાનું શરૂ કર્યું."|Vanisource:680702 - Lecture SB 07.09.08 - Montreal|680702 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮ - મોંટરીયલ}} |
Latest revision as of 16:53, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો ભગવદ્દ ગીતાને સમજ્યા પછી, જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાવાન બને કે "હું મારું જીવન કૃષ્ણ સેવા માટે સમર્પિત કરીશ," તો તે શ્રીમદ્દ ભગવતમના અધ્યયનમાં પ્રવેશવા પાત્ર છે. તેનો અર્થ એ છે કે શ્રીમદ્દ-ભાગવતમ્ તે સ્થાનથી શરૂ થાય છે જ્યાં ભગવદ્દ ગીતા સમાપ્ત થાય છે. ભગવદ્ ગીતા આ બિંદુએ સમાપ્ત થાય છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). વ્યક્તિએ અન્ય બધા જ કાર્યો છોડી દઈને, કૃષ્ણની પૂર્ણ શરણાગતિ ગ્રહણ કરવી પડે છે. હંમેશાં યાદ રાખો, અન્ય બધા કાર્યોનો અર્થ એ નથી કે તમારે છોડી દેવું પડશે. તમે... એ સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણે કહ્યું કે "તમે બધું છોડી દો અને મારે શરણાગત થાઓ." તો તેનો અર્થ એ નથી કે અર્જુને તેની લડવાની ક્ષમતા છોડી દીધી. ઉલટું, તેણે વધુ જોરશોરથી લડવાનું શરૂ કર્યું." |
680702 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮ - મોંટરીયલ |