GU/680701 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કહેવાતા શિક્ષિત વ્યક્તિઓ, તેઓ તેમની યુનિવર્સિટી ઉપાધિઓથી ખૂબ જ ગર્વિત હોય છે, પણ જો તમે એમાંથી કેટલાકને પૂછો, 'તમે શું છો? તમે આ દુનિયામાં ક્યાંથી આવ્યા છો, અને હવે તમે ક્યાં જઈ રહયા છો?' ઓહ, તેઓ કહેશે, 'આ શું બકવાસ છે? હું તો... હું જાણતો નથી કે હું ક્યાંથી આવી રહ્યો છું, ક્યાં હું જઈ રહ્યો છું. મને તેની કોઈ દરકાર નથી. હું વર્તમાન જીવનની જ દરકાર કરું છું. બસ તેટલું જ'. પણ વાસ્તવમાં, આપણે આ વર્તમાન જીવન નથી. તે આપણી સફરનું એક બિંદુ માત્ર છે."
680701 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૮ - મોંટરીયલ