GU/680709 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ છે, તો તેની કુદરતી લાયકાત આ જેવી હશે. પેલું શું છે? સત્યમ: તે સત્યવાદી છે. કોઈપણ સંજોગોમાં તે સાચું હશે. એક દુશ્મનને પણ તે ગુપ્ત જાહેર કરશે, "આ હકીકત છે." તે સત્યતા છે, એવું નથી કે હું ખૂબ જ સત્યવાદી છું, પરંતુ જ્યારે મારી રુચિ જોખમમાં મુકાય છે, ત્યારે હું જૂઠું બોલીશ. તે સત્યતા નથી. સત્યતાનો અર્થ એ છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ સ્પષ્ટ સાચી વાત કરશે. તે સત્યતા છે. સત્ય સામા."
680709 - ભાષણ સબ ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ