GU/680716 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680716R1-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ કહે છે કે સ્વકર્મના તમ અભ્યર્યા. તમે ફક્ત તમારા વ્યવસાયના પરિણામ દ્વારા સર્વોચ્ચ ભગવાનની ઉપાસના કરવાનો પ્રયાસ કરો. કેમ કે કૃષ્ણ દરેક વસ્તુની જરૂર પડે છે. તેથી જો તમે કુંભાર છો, તો તમે પોટ્સ સપ્લાય કરો છો. જો તમે ફ્લોરિસ્ટ છો, તો તમે ફૂલ આપો છો. જો તમે સુથાર છો, તો તમે મંદિર માટે કામ કરો છો. જો તમે વોશરમન છો, તો પછી મંદિરના કપડા ધોવા. મંદિર કેન્દ્ર છે,કૃષ્ણ . અને દરેકને તેની સેવા પ્રદાન કરવાની તક મળે છે.તેથી મંદિર પૂજા ખૂબ સરસ છે. તેથી આ મંદિરને એવી રીતે ગોઠવવું જોઈએ કે અમને કોઈ પૈસાની જરૂર ન પડે. તમે તમારી સેવા આપો. બસ. તમે તમારી સેવામાં રોકાયેલા છો. તમારી સેવા બદલશો નહીં. પરંતુ તમે તમારા વ્યવસાયિક ફરજ દ્વારા મંદિર - સર્વોચ્ચ ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરો. " |Vanisource:680716 - Conversation - Montreal|680716 - વાર્તાલાપ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680712 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680712|GU/680718 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680718}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680716R1-MONTREAL_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ કહે છે કે સ્વકર્મણા તમ અભ્યર્ચ. તમે ફક્ત તમારા વ્યવસાયના પરિણામ દ્વારા પરમ ભગવાનની ઉપાસના કરવાનો પ્રયાસ કરો. કારણકે કૃષ્ણને દરેક વસ્તુની જરૂર પડે છે. તો જો તમે કુંભાર છો, તો તમે ઘડા પ્રદાન કરો. જો તમે ફૂલ વાળા છો, તો તમે ફૂલ આપો. જો તમે સુથાર છો, તો તમે મંદિર માટે કામ કરો. જો તમે ધોબી છો, તો મંદિરના કપડા ધોવો. મંદિર કેન્દ્ર છે, કૃષ્ણ. અને દરેકને તેની સેવા પ્રદાન કરવાની તક મળે છે. તેથી મંદિર પૂજા ખૂબ સરસ છે. તો આ મંદિરને એવી રીતે તંત્રબદ્ધ કરવું જોઈએ કે આપણને કોઈ ધનની જરૂર ન પડે. તમે તમારી સેવા આપો. બસ. તમે તમારી સેવામાં સંલગ્ન છો. તમારી સેવા બદલશો નહીં. પરંતુ તમે તમારા વ્યવસાયિક ફરજ દ્વારા મંદિર - પરમ ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરો."|Vanisource:680716 - Conversation - Montreal|680716 - વાર્તાલાપ - મોંટરીયલ}}

Latest revision as of 09:30, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે કે સ્વકર્મણા તમ અભ્યર્ચ. તમે ફક્ત તમારા વ્યવસાયના પરિણામ દ્વારા પરમ ભગવાનની ઉપાસના કરવાનો પ્રયાસ કરો. કારણકે કૃષ્ણને દરેક વસ્તુની જરૂર પડે છે. તો જો તમે કુંભાર છો, તો તમે ઘડા પ્રદાન કરો. જો તમે ફૂલ વાળા છો, તો તમે ફૂલ આપો. જો તમે સુથાર છો, તો તમે મંદિર માટે કામ કરો. જો તમે ધોબી છો, તો મંદિરના કપડા ધોવો. મંદિર કેન્દ્ર છે, કૃષ્ણ. અને દરેકને તેની સેવા પ્રદાન કરવાની તક મળે છે. તેથી મંદિર પૂજા ખૂબ સરસ છે. તો આ મંદિરને એવી રીતે તંત્રબદ્ધ કરવું જોઈએ કે આપણને કોઈ ધનની જરૂર ન પડે. તમે તમારી સેવા આપો. બસ. તમે તમારી સેવામાં સંલગ્ન છો. તમારી સેવા બદલશો નહીં. પરંતુ તમે તમારા વ્યવસાયિક ફરજ દ્વારા મંદિર - પરમ ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરો."
680716 - વાર્તાલાપ - મોંટરીયલ