GU/680712 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે કોઈ પણ વ્યક્તિ ભગવાનના તરફથી આ પ્રયાસ કરે છે આ બદ્ધ આત્માઓને ભગવદ ધામ પાછા લઈ જવાનો, તે સૌથી ઘનિષ્ઠ ભક્ત કહેવાય છે, ભગવાનનો પ્રિય ભક્ત. તે ભગવદ ગીતામાં કહ્યું છે, ન ચ તસ્માદ મનુષ્યેષુ કશ્ચિદ મે પ્રિયકૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯). જો તમારે કૃષ્ણ અથવા ભગવાનના ખૂબ જ પ્રિય બનવું હોય, તો આ પ્રચાર કાર્યો હાથમાં લો. તે શું છે. કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરો. કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થશે."
680712 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૧૦ - મોંટરીયલ