GU/680724 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ ભાગવત ધર્મ ખૂબ સરસ છે, તે સાર્વત્રિક છે, તે દરેક દ્વારા સ્વીકારી શકાય છે. કમનસીબે, આટલા લાંબા સમય સુધી આ ભાગવત ધર્મનો ઉપદેશ ન હતો. હવે,કૃષ્ણ, ભગવાન કેતન્યની કૃપાથી, પશ્ચિમના દેશોમાં હવે ભગવત ધર્મનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. મને ખૂબ જ આનંદ છે કે વિશ્વના આ ભાગના છોકરાઓ અને છોકરીઓ, તેઓ પણ આલિંગન કરી રહ્યા છે, અને તેઓ નિયમો અને કાયદાના સરસ રીતે જાપ કરે છે અને તેનું પાલન કરે છે."
680724 - ભાષણ જયપતક દાસાની દીક્ષા- મોંટરીયલ