GU/680724 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ ભાગવત-ધર્મ ખૂબ સરસ છે, તે વૈશ્વિક છે, તે દરેક દ્વારા સ્વીકારી શકાય છે. કમનસીબે, અત્યાર સુધી આ ભાગવત-ધર્મનો ઉપદેશ ન હતો. હવે, કૃષ્ણ, ભગવાન ચૈતન્યની કૃપાથી, પશ્ચિમના દેશોમાં હવે ભાગવત-ધર્મનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. મને ખૂબ જ આનંદ છે કે વિશ્વના આ ભાગના છોકરાઓ અને છોકરીઓ, તેઓ પણ સ્વીકારી રહ્યા છે, અને સરસ રીતે જપ કરી રહ્યા છે અને તેઓ નિયમોનું સરસ રીતે પાલન કરી રહ્યા છે."
680724 - ભાષણ જયપતાકા દાસની દીક્ષા- મોંટરીયલ