GU/680802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680802SB-MONTREAL_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680729 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680729|GU/680802b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680802b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680802SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો દરેક, દરેક ધર્મ સ્વીકારે છે કે, "ભગવાન મહાન છે," પૂર્ણ વ્યાખ્યા. તે એક હકીકત છે. ભગવાન મહાન છે. અને આપણે સૂક્ષ્મ છીએ, સૂક્ષ્મ. ભગવદ્ ગીતામાં તે જણાવ્યું છે, મમૈવાંશો જીવ-ભૂત: ([[Vanisource:BG 15.7 (1972)|ભ.ગી. ૧૫.૭]]). ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, કે "આ બધા જીવો, તે મારા અંશ છે." અંશનો મતલબ... આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. જેમ કે આ આંગળી મારા શરીરનો અંશ છે. દરેક વ્યક્તિ તેને સમજી શકે છે. તો આપણે ભગવાનના અંશ છીએ."|Vanisource:680802 - Lecture SB 01.02.05 - Montreal|680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫ - મોંટરીયલ}} |
Latest revision as of 16:53, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો દરેક, દરેક ધર્મ સ્વીકારે છે કે, "ભગવાન મહાન છે," પૂર્ણ વ્યાખ્યા. તે એક હકીકત છે. ભગવાન મહાન છે. અને આપણે સૂક્ષ્મ છીએ, સૂક્ષ્મ. ભગવદ્ ગીતામાં તે જણાવ્યું છે, મમૈવાંશો જીવ-ભૂત: (ભ.ગી. ૧૫.૭). ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, કે "આ બધા જીવો, તે મારા અંશ છે." અંશનો મતલબ... આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. જેમ કે આ આંગળી મારા શરીરનો અંશ છે. દરેક વ્યક્તિ તેને સમજી શકે છે. તો આપણે ભગવાનના અંશ છીએ." |
680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫ - મોંટરીયલ |