GU/680802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680802SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તેથી દરેક, દરેક ધર્મ," ભગવાન મહાન છે, "ની કુલ કુલ વ્યાખ્યા સ્વીકારે છે. તે એક હકીકત છે. ભગવાન મહાન છે. અને અમે થોડી મિનિટો છીએ. ભગવદ્ ગીતામાં તે જણાવ્યું છે, મામાવ્યો જીવન-ભૃત ([[Vanisource:BG 15.7| બિગ ૧૫.૭]]). ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, કે "આ બધી જીવંત સંસ્થાઓ, તે મારા ભાગ અને પાર્સલ છે." ભાગ અને પાર્સલનો અર્થ છે ... આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. જેમ આંગળી મારા શરીરનો ભાગ અને ભાગ છે. દરેક વ્યક્તિ તેને સમજી શકે છે. તેથી અમે ભગવાનનો ભાગ અને પાર્સલ છીએ."|Vanisource:680802 - Lecture SB 01.02.05 - Montreal|680802 - ભાષણ સબ ૦૧.૦૨.૦૫ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680729 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680729|GU/680802b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680802b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680802SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો દરેક, દરેક ધર્મ સ્વીકારે છે કે, "ભગવાન મહાન છે," પૂર્ણ વ્યાખ્યા. તે એક હકીકત છે. ભગવાન મહાન છે. અને આપણે સૂક્ષ્મ છીએ, સૂક્ષ્મ. ભગવદ્ ગીતામાં તે જણાવ્યું છે, મમૈવાંશો જીવ-ભૂત: ([[Vanisource:BG 15.7 (1972)|ભ.ગી. ૧૫.૭]]). ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, કે "આ બધા જીવો, તે મારા અંશ છે." અંશનો મતલબ... આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. જેમ કે આ આંગળી મારા શરીરનો અંશ છે. દરેક વ્યક્તિ તેને સમજી શકે છે. તો આપણે ભગવાનના અંશ છીએ."|Vanisource:680802 - Lecture SB 01.02.05 - Montreal|680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫ - મોંટરીયલ}}

Latest revision as of 16:53, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક, દરેક ધર્મ સ્વીકારે છે કે, "ભગવાન મહાન છે," પૂર્ણ વ્યાખ્યા. તે એક હકીકત છે. ભગવાન મહાન છે. અને આપણે સૂક્ષ્મ છીએ, સૂક્ષ્મ. ભગવદ્ ગીતામાં તે જણાવ્યું છે, મમૈવાંશો જીવ-ભૂત: (ભ.ગી. ૧૫.૭). ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, કે "આ બધા જીવો, તે મારા અંશ છે." અંશનો મતલબ... આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. જેમ કે આ આંગળી મારા શરીરનો અંશ છે. દરેક વ્યક્તિ તેને સમજી શકે છે. તો આપણે ભગવાનના અંશ છીએ."
680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫ - મોંટરીયલ