GU/680803b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે કોઈ ભેદ પાડતા નથી કે કોઈ પુરુષ સ્ત્રી કરતાં કૃષ્ણ ચેતના સભાન હોઇ શકે. કોઈ સ્ત્રી સારી કૃષ્ણ ચેતના હોઈ શકે છે, કારણ કે તે ખૂબ સરળ છે. તેઓ કોઈપણ ધાર્મિક પ્રણાલીને સ્વીકારી શકે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ, તેઓ તેને સ્વીકારે છે, કારણ કે તે ખૂબ સરળ છે. તેઓનું કુટિલ મન નથી. ક્યારેક તેમનું શોષણ કરવામાં આવે છે. તેથી આધ્યાત્મિક મંચમાં આવો કોઈ ભેદ નથી "
680803 - ભાષણ સબ ૦૧.૦૨.૦૬ - મોંટરીયલ