GU/680813 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680813LE-MONTREAL_ND_01.mp3</mp3player>|"ભગવદ ગીતામાં બે ચેતનાનું વર્ણન છે. જેમ હું મારા આખા શરીરમાં સભાન છું. જો તમે મારા શરીરના કોઈપણ ભાગને ચપટી કરો છો, તો મને લાગે છે. તે મારો ચેતન છે. તેથી હું ફેલાયો છું ..., મારી ચેતના મારા શરીરમાં ફેલાયેલી છે. ભગવદ ગીતામાં આ સમજાવાયું છે, અવિની તદ્વિધી યેના સર્વમ ઇદા તત્તમ ([[Vanisource:BG 2.17| બિગ ૨.૧૭]]): "તે ચેતના જે આ આખા શરીરમાં ફેલાયેલી છે, તે શાશ્વત છે. "અને અન્તવંત ઈમે દેહ નિત્યસઃયોક્તઃ સારીરીના ([[Vanisource:BG 2.18|બિગ ૨.૧૮]]):"પરંતુ આ શરીર અંતાવત છે," એટલે નાશ પામનાર. "આ શરીર નાશવંત છે, પરંતુ તે ચેતના અવિનાશી છે, શાશ્વત છે." અને તે ચેતના અથવા આત્મા એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહી છે. જેમ આપણે ડ્રેસ બદલી રહ્યા છીએ. "|Vanisource:680813 - Lecture - Montreal|680813 - ભાષણ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680811c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680811c|GU/680814 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680814}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680813LE-MONTREAL_ND_01.mp3</mp3player>|"ભગવદ્દ ગીતામાં બે ચેતનાનું વર્ણન છે. જેમ કે હું મારા આખા શરીરમાં સચેત છું. જો તમે મારા શરીરના કોઈપણ ભાગને ચૂંટી ભરો છો, તો હું અનુભવું છે. તે મારી ચેતના છે. તો તે ફેલાયેલી છે..., મારી ચેતના મારા શરીરમાં ફેલાયેલી છે. ભગવદ ગીતામાં આ સમજાવેલું છે, અવિનાશી તદ્ વિદ્ધિ યેન સર્વમ ઈદમ તતમ ([[Vanisource:BG 2.17 (1972)|ભ.ગી. ૨.૧૭]]): "તે ચેતના જે આ આખા શરીરમાં ફેલાયેલી છે, તે શાશ્વત છે." અને અન્તવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા: શરીરીણા: ([[Vanisource:BG 2.18 (1972)|ભ.ગી. ૨.૧૮]]): "પરંતુ આ શરીર અંતવત છે," મતલબ નાશવંત. "આ શરીર નાશવંત છે, પરંતુ તે ચેતના અવિનાશી છે, શાશ્વત છે." અને તે ચેતના અથવા આત્મા એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહી છે. જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ."|Vanisource:680813 - Lecture - Montreal|680813 - ભાષણ - મોંટરીયલ}}

Latest revision as of 16:54, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ ગીતામાં બે ચેતનાનું વર્ણન છે. જેમ કે હું મારા આખા શરીરમાં સચેત છું. જો તમે મારા શરીરના કોઈપણ ભાગને ચૂંટી ભરો છો, તો હું અનુભવું છે. તે મારી ચેતના છે. તો તે ફેલાયેલી છે..., મારી ચેતના મારા શરીરમાં ફેલાયેલી છે. ભગવદ ગીતામાં આ સમજાવેલું છે, અવિનાશી તદ્ વિદ્ધિ યેન સર્વમ ઈદમ તતમ (ભ.ગી. ૨.૧૭): "તે ચેતના જે આ આખા શરીરમાં ફેલાયેલી છે, તે શાશ્વત છે." અને અન્તવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા: શરીરીણા: (ભ.ગી. ૨.૧૮): "પરંતુ આ શરીર અંતવત છે," મતલબ નાશવંત. "આ શરીર નાશવંત છે, પરંતુ તે ચેતના અવિનાશી છે, શાશ્વત છે." અને તે ચેતના અથવા આત્મા એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહી છે. જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ."
680813 - ભાષણ - મોંટરીયલ