GU/680813 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680813LE-MONTREAL_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680811c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680811c|GU/680814 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680814}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680813LE-MONTREAL_ND_01.mp3</mp3player>|"ભગવદ્દ ગીતામાં બે ચેતનાનું વર્ણન છે. જેમ કે હું મારા આખા શરીરમાં સચેત છું. જો તમે મારા શરીરના કોઈપણ ભાગને ચૂંટી ભરો છો, તો હું અનુભવું છે. તે મારી ચેતના છે. તો તે ફેલાયેલી છે..., મારી ચેતના મારા શરીરમાં ફેલાયેલી છે. ભગવદ ગીતામાં આ સમજાવેલું છે, અવિનાશી તદ્ વિદ્ધિ યેન સર્વમ ઈદમ તતમ ([[Vanisource:BG 2.17 (1972)|ભ.ગી. ૨.૧૭]]): "તે ચેતના જે આ આખા શરીરમાં ફેલાયેલી છે, તે શાશ્વત છે." અને અન્તવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા: શરીરીણા: ([[Vanisource:BG 2.18 (1972)|ભ.ગી. ૨.૧૮]]): "પરંતુ આ શરીર અંતવત છે," મતલબ નાશવંત. "આ શરીર નાશવંત છે, પરંતુ તે ચેતના અવિનાશી છે, શાશ્વત છે." અને તે ચેતના અથવા આત્મા એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહી છે. જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ."|Vanisource:680813 - Lecture - Montreal|680813 - ભાષણ - મોંટરીયલ}} |
Latest revision as of 16:54, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવદ્દ ગીતામાં બે ચેતનાનું વર્ણન છે. જેમ કે હું મારા આખા શરીરમાં સચેત છું. જો તમે મારા શરીરના કોઈપણ ભાગને ચૂંટી ભરો છો, તો હું અનુભવું છે. તે મારી ચેતના છે. તો તે ફેલાયેલી છે..., મારી ચેતના મારા શરીરમાં ફેલાયેલી છે. ભગવદ ગીતામાં આ સમજાવેલું છે, અવિનાશી તદ્ વિદ્ધિ યેન સર્વમ ઈદમ તતમ (ભ.ગી. ૨.૧૭): "તે ચેતના જે આ આખા શરીરમાં ફેલાયેલી છે, તે શાશ્વત છે." અને અન્તવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા: શરીરીણા: (ભ.ગી. ૨.૧૮): "પરંતુ આ શરીર અંતવત છે," મતલબ નાશવંત. "આ શરીર નાશવંત છે, પરંતુ તે ચેતના અવિનાશી છે, શાશ્વત છે." અને તે ચેતના અથવા આત્મા એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહી છે. જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ." |
680813 - ભાષણ - મોંટરીયલ |