GU/680814 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે આ અસ્થાયી શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. તેને અસત્ય તરીકે ન લો. જેમ કે એક ટ્રેન... તમને તમારા દેશમાં કોઈ અનુભવ નથી. ભારતમાં અમને અનુભવ છે. જ્યારે મેલ ટ્રેનમાં થોડા વધુ વિરામ હોય ​​છે... ભારતના લોકો, તેઓ રોજ નહાવા માટે ટેવાયેલા છે. તો તરત જ તેઓ થોડો લાભ લે છે, અને તેઓ સ્નાન કરવાનું શરૂ કરે છે. અને સ્ટેશનમાં પાણીની ઘણી નળીઓ છે, અને દરેક નળ રોકાયેલો છે. તેથી શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે. કારણ કે તેઓ વિચારે છે કે "આપણી પાસે અડધો કલાક છે, તો ચાલો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ." તો એકવારનું સ્નાન, પછી આખા દિવસની યાત્રા આનંદદાયક છે."
680814 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦-૧૧ - મોંટરીયલ