GU/680829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680829SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તેથી કોઈપણ જીવંત અસ્તિત્વ કે જે આ ભૌતિક વિશ્વની અંદર છે, તેઓ અહીં બે સિદ્ધાંતો સાથે આવ્યા છે —ઈચ્છા,દ્વેષ .ઈચ્છા એટલે કે તેઓ ભૌતિક આનંદથી ખુશ રહેવા માંગે છે અને "ભગવાન શું છે? હું ભગવાન છું." આ બે વસ્તુઓ. આખો રોગ આ બે સિદ્ધાંતો પર છે - ભગવાનની સર્વોચ્ચતાને નકારી અને ભૌતિક ગોઠવણ દ્વારા ખુશ રહેવાનો પ્રયાસ કરવો. પરંતુ તે શક્ય નથી. આ ખાલી ખલેલ પહોંચાડે છે. ખાલી ખલેલ પહોંચાડવી."|Vanisource:680829 - Lecture SB 07.09.13-14 - Montreal|680829 - ભાષણ સબ ૦૭.૦૯.૧૩-૧૪ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680826b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680826b|GU/680830 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680830}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680829SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો કોઈપણ જીવ જે આ ભૌતિક જગતમાં છે, તેઓ અહીં બે સિદ્ધાંતો સાથે આવ્યા છે — ઈચ્છા, દ્વેષ. ઈચ્છા મતલબ તેઓ ભૌતિક આનંદથી ખુશ રહેવા માંગે છે અને "ભગવાન શું છે? હું ભગવાન છું." આ બે વસ્તુઓ. આખો રોગ આ બે સિદ્ધાંતો પર છે - ભગવાનની સર્વોચ્ચતાને નકારવી અને ભૌતિક ગોઠવણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરવો. પરંતુ તે શક્ય નથી. આ ફક્ત ખલેલ પહોંચાડે છે. ફક્ત ખલેલ પહોંચાડે છે."|Vanisource:680829 - Lecture SB 07.09.13-14 - Montreal|680829 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૩-૧૪ - મોંટરીયલ}}

Latest revision as of 07:38, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કોઈપણ જીવ જે આ ભૌતિક જગતમાં છે, તેઓ અહીં બે સિદ્ધાંતો સાથે આવ્યા છે — ઈચ્છા, દ્વેષ. ઈચ્છા મતલબ તેઓ ભૌતિક આનંદથી ખુશ રહેવા માંગે છે અને "ભગવાન શું છે? હું ભગવાન છું." આ બે વસ્તુઓ. આખો રોગ આ બે સિદ્ધાંતો પર છે - ભગવાનની સર્વોચ્ચતાને નકારવી અને ભૌતિક ગોઠવણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરવો. પરંતુ તે શક્ય નથી. આ ફક્ત ખલેલ પહોંચાડે છે. ફક્ત ખલેલ પહોંચાડે છે."
680829 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૩-૧૪ - મોંટરીયલ