GU/680924b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680924IV-SEATTLE_ND_02.mp3</mp3player>|"તેમાં કોઈ વિરોધાભાસ નથી. સંઘર્ષ એવા લોકો વચ્ચે છે જેઓ નિર્વિહીન છે, જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા. સંઘર્ષ છે. સંઘર્ષ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે નથી; સંઘર્ષ નાસ્તિક અને આસ્તિક વચ્ચે છે. આપણે કૃષ્ણ ચેતનાનો ઉપદેશ આપી રહ્યા છીએ, એવું નથી કે આપણે ભારતીય પદ્ધતિથી કોઈ વસ્તુને ખ્રિસ્તી પદ્ધતિ અથવા યહૂદી પદ્ધતિમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે અમારી નીતિ નથી. આ છે ... એક અર્થમાં,કૃષ્ણ ચેતના ચળવળ એ બધા ધર્મોનો અનુસ્નાતક અભ્યાસ છે. ધર્મની પદ્ધતિ શું છે? ભગવાનનો અધિકાર સ્વીકારવો. "|Vanisource:680924 - Recorded Interview - Seattle|680924 - રેકોર્ડ ઇન્ટરવ્યુ - સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680924 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|680924|GU/680924c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|680924c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680924IV-SEATTLE_ND_02.mp3</mp3player>|"કોઈ વિરોધાભાસ નથી. સંઘર્ષ છે એવા લોકો વચ્ચે કે જેઓ નાસ્તિક છે, જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા. સંઘર્ષ તો છે. સંઘર્ષ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે નથી; સંઘર્ષ નાસ્તિક અને આસ્તિક વચ્ચે છે. આપણે કૃષ્ણ ભાવનામૃતનો ઉપદેશ આપી રહ્યા છીએ, એવું નથી કે આપણે ભારતીય પદ્ધતિથી કોઈ વસ્તુને ખ્રિસ્તી પદ્ધતિ અથવા યહૂદી પદ્ધતિમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે અમારી નીતિ નથી. આ છે... એક અર્થમાં, કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ બધા ધર્મોનો અનુસ્નાતક અભ્યાસ છે. ધર્મની પદ્ધતિ શું છે? ભગવાનનું આધિપત્ય સ્વીકારવું."|Vanisource:680924 - Recorded Interview - Seattle|680924 - રેકોર્ડ કરાયેલો ઇન્ટરવ્યુ - સિયેટલ}}

Latest revision as of 08:39, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ વિરોધાભાસ નથી. સંઘર્ષ છે એવા લોકો વચ્ચે કે જેઓ નાસ્તિક છે, જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા. સંઘર્ષ તો છે. સંઘર્ષ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે નથી; સંઘર્ષ નાસ્તિક અને આસ્તિક વચ્ચે છે. આપણે કૃષ્ણ ભાવનામૃતનો ઉપદેશ આપી રહ્યા છીએ, એવું નથી કે આપણે ભારતીય પદ્ધતિથી કોઈ વસ્તુને ખ્રિસ્તી પદ્ધતિ અથવા યહૂદી પદ્ધતિમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે અમારી નીતિ નથી. આ છે... એક અર્થમાં, કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ બધા ધર્મોનો અનુસ્નાતક અભ્યાસ છે. ધર્મની પદ્ધતિ શું છે? ભગવાનનું આધિપત્ય સ્વીકારવું."
680924 - રેકોર્ડ કરાયેલો ઇન્ટરવ્યુ - સિયેટલ