GU/680927 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680925 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે|680925|GU/680927b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|680927b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680927LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"પીડાઓ હમેશા હોય છે. દરેક વ્યક્તિ પીડાઓમાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે એક હકીકત છે. આખો અસ્તિત્વનો સંઘર્ષ પીડાઓમાથી બહાર આવવા માટે છે. પણ અલગ અલગ પ્રકારના નિર્દેશનો હોય છે. કોઈ વ્યક્તિ કહે છે કે તમે આ રીતે પીડાઓમાથી મુક્ત થશો, કોઈ વ્યક્તિ કહે છે કે તમે તે રીતે પીડાઓમાથી મુક્ત થશો. તો આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા નિર્દેશનો આપવામાં આવે છે, તત્વજ્ઞાનીઓ દ્વારા, નાસ્તિકો અથવા આસ્તિકો દ્વારા, સકામ કર્મીઓ દ્વારા, ઘણા બધા છે. પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રમાણે, તમે બધી જ પીડાઓમાથી મુક્ત થઈ શકો છો જો તમે તમારી ચેતનાને બદલો, બસ તેટલું જ. તે કૃષ્ણ ભાવનામૃત છે. જેમ મે તમને ઘણી વાર ઉદાહરણ આપેલું છે... આપણી બધી પીડાઓ જ્ઞાનના અભાવ, અજ્ઞાનને કારણે છે. તે જ્ઞાન સારા અધિકારીઓ સાથે સંગ કરીને પ્રાપ્ત કરી શકાય છે."|Vanisource:680927 - Lecture - Seattle|680927 - ભાષણ - સિયેટલ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680927LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"પીડાઓ હમેશા હોય છે. દરેક વ્યક્તિ પીડાઓમાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે એક હકીકત છે. આખો અસ્તિત્વનો સંઘર્ષ પીડાઓમાથી બહાર આવવા માટે છે. પણ અલગ અલગ પ્રકારના નિર્દેશનો હોય છે. કોઈ વ્યક્તિ કહે છે કે તમે આ રીતે પીડાઓમાથી મુક્ત થશો, કોઈ વ્યક્તિ કહે છે કે તમે તે રીતે પીડાઓમાથી મુક્ત થશો. તો આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા નિર્દેશનો આપવામાં આવે છે, તત્વજ્ઞાનીઓ દ્વારા, નાસ્તિકો અથવા આસ્તિકો દ્વારા, સકામ કર્મીઓ દ્વારા, ઘણા બધા છે. પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રમાણે, તમે બધી જ પીડાઓમાથી મુક્ત થઈ શકો છો જો તમે તમારી ચેતનાને બદલો, બસ તેટલું જ. તે કૃષ્ણ ભાવનામૃત છે. જેમ મે તમને ઘણી વાર ઉદાહરણ આપેલું છે... આપણી બધી પીડાઓ જ્ઞાનના અભાવ, અજ્ઞાનને કારણે છે. તે જ્ઞાન સારા અધિકારીઓ સાથે સંગ કરીને પ્રાપ્ત કરી શકાય છે."|Vanisource:680927 - Lecture - Seattle|680927 - ભાષણ - સિયેટલ}}

Latest revision as of 23:50, 29 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પીડાઓ હમેશા હોય છે. દરેક વ્યક્તિ પીડાઓમાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે એક હકીકત છે. આખો અસ્તિત્વનો સંઘર્ષ પીડાઓમાથી બહાર આવવા માટે છે. પણ અલગ અલગ પ્રકારના નિર્દેશનો હોય છે. કોઈ વ્યક્તિ કહે છે કે તમે આ રીતે પીડાઓમાથી મુક્ત થશો, કોઈ વ્યક્તિ કહે છે કે તમે તે રીતે પીડાઓમાથી મુક્ત થશો. તો આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા નિર્દેશનો આપવામાં આવે છે, તત્વજ્ઞાનીઓ દ્વારા, નાસ્તિકો અથવા આસ્તિકો દ્વારા, સકામ કર્મીઓ દ્વારા, ઘણા બધા છે. પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રમાણે, તમે બધી જ પીડાઓમાથી મુક્ત થઈ શકો છો જો તમે તમારી ચેતનાને બદલો, બસ તેટલું જ. તે કૃષ્ણ ભાવનામૃત છે. જેમ મે તમને ઘણી વાર ઉદાહરણ આપેલું છે... આપણી બધી પીડાઓ જ્ઞાનના અભાવ, અજ્ઞાનને કારણે છે. તે જ્ઞાન સારા અધિકારીઓ સાથે સંગ કરીને પ્રાપ્ત કરી શકાય છે."
680927 - ભાષણ - સિયેટલ