GU/681007 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681007LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"ભગવદ્ ગીતામાં કહેવાયેલું છે કે બીજો,આધ્યાત્મિક આકાશ છે,જ્યાં સૂર્ય કિરણોની કોઈ પણ જરૂરત નથી,ન યંત્ર ભાષયતે સૂર્યો ન શશાંકો.શશાંક એટલે કે ચંદ્ર.ચંદ્ર-કાંતિની પણ કોઈ જરૂરત નથી.ન શશાંકો ન પાવક:.વીજળીની પણ કોઈ જરૂરત નથી.તેનો અર્થ છે કે પ્રકાશનો રાજ્ય.અહીં,આ ભૌતિક જગત અંધકારનો રાજ્ય છે.તે તમે જાણો છો,બધા.તે વાસ્તવમાં અંધકાર છે.જેમજ સૂર્ય પૃથ્વીના બીજી બાજુ વયું જાય છે,અંધકાર છે.તેનો અર્થ છે કે સ્વભાવથી તે અંધારું છે.માત્ર સૂર્યકિરણો,ચંદ્રકિરણો અને વીજળીથી આપણે તેને પ્રકાશિત રાખે છીએ.વાસ્તવમાં,તે અંધારું છે.અને અંધારૃપણ એટલે કે અજ્ઞાન પણ."|Vanisource:681007 - Lecture - Seattle|681007 - ભાષણ - સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681004 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681004|GU/681009 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681009}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681007LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"ભગવદ્ ગીતામાં તે કહેલું છે કે બીજુ, આધ્યાત્મિક આકાશ છે, જ્યાં સૂર્ય કિરણોની કોઈ પણ જરૂર નથી, ન યત્ર ભાસયતે સૂર્યો. સૂર્ય મતલબ સૂરજ અને ભાસયતે મતલબ સૂર્યપ્રકાશનું વિતરણ. તો સૂર્યપ્રકાશની કોઈ આવશ્યકતા નથી. ન યત્ર ભાસયતે સૂર્યો ન શશાંકો. શશાંક એટલે કે ચંદ્ર. કે નથી ચંદ્રપ્રકાશની કોઈ આવશ્યકતા. ન શશાંકો ન પાવક:. વીજળીની પણ કોઈ જરૂર નથી. તેનો અર્થ છે કે પ્રકાશનું રાજ્ય. અહીં, આ ભૌતિક જગત અંધકારનું રાજ્ય છે. તે તમે જાણો છો, બધા . તે વાસ્તવમાં અંધકાર છે. જેવો સૂર્ય પૃથ્વીની બીજી બાજુ જતો રહે છે, અંધકાર છે. તેનો અર્થ છે કે સ્વભાવથી તે અંધકારમય છે. માત્ર સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ અને વીજળીથી આપણે તેને પ્રકાશિત રાખીએ છીએ. વાસ્તવમાં, તે અંધકારમય છે. અને અંધકાર એટલે અજ્ઞાન પણ."|Vanisource:681007 - Lecture - Seattle|681007 - ભાષણ - સિયેટલ}}

Latest revision as of 10:47, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્ ગીતામાં તે કહેલું છે કે બીજુ, આધ્યાત્મિક આકાશ છે, જ્યાં સૂર્ય કિરણોની કોઈ પણ જરૂર નથી, ન યત્ર ભાસયતે સૂર્યો. સૂર્ય મતલબ સૂરજ અને ભાસયતે મતલબ સૂર્યપ્રકાશનું વિતરણ. તો સૂર્યપ્રકાશની કોઈ આવશ્યકતા નથી. ન યત્ર ભાસયતે સૂર્યો ન શશાંકો. શશાંક એટલે કે ચંદ્ર. કે નથી ચંદ્રપ્રકાશની કોઈ આવશ્યકતા. ન શશાંકો ન પાવક:. વીજળીની પણ કોઈ જરૂર નથી. તેનો અર્થ છે કે પ્રકાશનું રાજ્ય. અહીં, આ ભૌતિક જગત અંધકારનું રાજ્ય છે. તે તમે જાણો છો, બધા જ. તે વાસ્તવમાં અંધકાર છે. જેવો સૂર્ય પૃથ્વીની બીજી બાજુ જતો રહે છે, અંધકાર છે. તેનો અર્થ છે કે સ્વભાવથી તે અંધકારમય છે. માત્ર સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ અને વીજળીથી આપણે તેને પ્રકાશિત રાખીએ છીએ. વાસ્તવમાં, તે અંધકારમય છે. અને અંધકાર એટલે અજ્ઞાન પણ."
681007 - ભાષણ - સિયેટલ