GU/681021b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681021SB-SEATTLE_ND_02.mp3</mp3player>|જય-ગોપાલ:માયાદેવી કયા પ્રકારની જીવ છે?
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
પ્રભુપાદ:તે વૈષ્ણવી છે.તે કૃષ્ણની મહાન ભક્ત છે.પણ તેમને એક પાડ ન માનનારું એવું કાર્ય સ્વીકારી લીધું છે:સજા આપવાની.પોલીસવાળો સરકારનો પ્રામાણિક સેવક છે,પણ તેમને એવો કાર્ય સ્વીકારી લીધો છે,કે તે કોઈ પણને ગમતો નથી.(હસે છે).જો કોઈ પોલીસવાળો અહીં આવશે,તરત જ તમને અશાંતિ થશે.પણ તે સરકારનો પ્રામાણિક સેવક છે.તે માયાની સ્તિથી છે.તેમનો કર્તવ્ય છે કે જે લુચ્ચાંઓ અહીં આવ્યા છે ભોગ કરવા માટે,તેમને સજા આપવી(હાસ્ય)તમે જુઓ છો?પણ તે ભગવાનની પ્રામાણિક સેવક છે.
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681021 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે|681021|GU/681021c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681021c}}
જય-ગોપાલ:શું તે કોઈ પદવી છે?
<!-- END NAVIGATION BAR -->
પ્રભુપાદ:હા,તે એક પદવી છે,જેના માટે કોઈ ધન્યવાદ નથી આપતો.કોઈપણ ધન્યવાદ નથી આપતો,બધા મજાક ઉડાવે છે.તમે જુઓ છો?પણ તે મહાન ભક્ત છે.તે સહન કરીને સજા આપે છે.બસ એટલું જ.દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા[[Vanisource:BG 7.14 (1972)|BG 7.14]]).તેમને એટલું જ જોવે છે કે,'તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો,હું તમને છોડી દઈશ.',બસ એટલું જ.પોલીસનો ધંધો છે કે,"તમે નિયમ પાલન કરવા વાળો નાગરિક બનો,મને તારા સાથે કોઈ પણ સંબંધ નથી.|Vanisource:681021 - Lecture SB 07.09.08 - Seattle|681021 - ભાષણ SB 07.09.08 - સિયેટલ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681021SB-SEATTLE_ND_02.mp3</mp3player>|જય-ગોપાલ: માયાદેવી કયા પ્રકારના જીવ છે?
 
પ્રભુપાદ: તેઓ વૈષ્ણવી છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. પણ તેમણે એક આભારહીન કાર્ય સ્વીકારી લીધું છે: સજા આપવાનું. પોલીસ અધિકારી સરકારનો પ્રામાણિક સેવક છે, પણ તેણે એવું કાર્ય સ્વીકારી લીધું છે, કે તે કોઈ પણને ગમતો નથી. (હસે છે). જો કોઈ પોલીસવાળો અહીં આવશે, તરત જ તમે વિચલિત થશો. પણ તે સરકારનો પ્રામાણિક સેવક છે. તે માયાની સ્થિતિ છે. તેમનું કાર્ય છે આ બદમાશો જે અહીં ભોગ કરવા આવ્યા છે તેમને સજા આપવી. (હાસ્ય) તમે જોયું? પણ તેઓ ભગવાનના પ્રામાણિક સેવક છે.
 
જય-ગોપાલ: શું તે કોઈ પદવી જેવું છે?
 
પ્રભુપાદ: હા, તે એક પદવી છે, અભારહીન પદવી. કોઈપણ ધન્યવાદ નથી આપતું, બધા ઉપહાસ કરે છે. તમે જોયું? પણ તેઓ મહાન ભક્ત છે. તે સહન કરે છે અને સજા આપે છે. બસ એટલું જ. દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા [[Vanisource:BG 7.14 (1972)|ભ.ગી. ૭.૧૪]]). તેઓ ફક્ત એટલું જ ઈચ્છે છે કે, 'તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, હું તમને છોડી દઈશ', બસ એટલું જ. પોલીસનું કાર્ય છે કે, "તમે નિયમ પાલન કરવાવાળા નાગરિક બનો, પછી મારે તમારી સાથે કોઈ પણ લેવાદેવા નથી.|Vanisource:681021 - Lecture SB 07.09.08 - Seattle|681021 - ભાષણ SB 07.09.08 - સિયેટલ}}

Latest revision as of 12:41, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
જય-ગોપાલ: માયાદેવી કયા પ્રકારના જીવ છે?

પ્રભુપાદ: તેઓ વૈષ્ણવી છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. પણ તેમણે એક આભારહીન કાર્ય સ્વીકારી લીધું છે: સજા આપવાનું. પોલીસ અધિકારી સરકારનો પ્રામાણિક સેવક છે, પણ તેણે એવું કાર્ય સ્વીકારી લીધું છે, કે તે કોઈ પણને ગમતો નથી. (હસે છે). જો કોઈ પોલીસવાળો અહીં આવશે, તરત જ તમે વિચલિત થશો. પણ તે સરકારનો પ્રામાણિક સેવક છે. તે માયાની સ્થિતિ છે. તેમનું કાર્ય છે આ બદમાશો જે અહીં ભોગ કરવા આવ્યા છે તેમને સજા આપવી. (હાસ્ય) તમે જોયું? પણ તેઓ ભગવાનના પ્રામાણિક સેવક છે.

જય-ગોપાલ: શું તે કોઈ પદવી જેવું છે?

પ્રભુપાદ: હા, તે એક પદવી છે, અભારહીન પદવી. કોઈપણ ધન્યવાદ નથી આપતું, બધા ઉપહાસ કરે છે. તમે જોયું? પણ તેઓ મહાન ભક્ત છે. તે સહન કરે છે અને સજા આપે છે. બસ એટલું જ. દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા ભ.ગી. ૭.૧૪). તેઓ ફક્ત એટલું જ ઈચ્છે છે કે, 'તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, હું તમને છોડી દઈશ', બસ એટલું જ. પોલીસનું કાર્ય છે કે, "તમે નિયમ પાલન કરવાવાળા નાગરિક બનો, પછી મારે તમારી સાથે કોઈ પણ લેવાદેવા નથી.

681021 - ભાષણ SB 07.09.08 - સિયેટલ