GU/681026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધ્યાન કરવાની પદ્ધતિ મનને સમતુલામાં રાખવા માટે છે.તે શમ છે.અને દમ,દમ એટલે કે ઇન્દ્રિયોને વશમાં રાખવો.મારા ઇન્દ્રિયો હંમેશા મને નિર્દેશન આપે છે,'ઓહ,તમે આ લઉ.તમે આ ભોગ કરો.તમે તે કરો.તમે તે કરો.'.અને હું તેના દ્વારા ચાલી રહ્યો છું.આપણે બધા ઇન્દ્રિયોના સેવક છે.તો આપણે ઇન્દ્રિયોના સેવક બની ગયા છે.આપણને તેને બદલીને ભગવાનના દાસ બનવું જોઈએ,બસ એટલું જ.તે કૃષ્ણ ભાવનાભાવિત છે.તમે પેહલાથી સેવક છો,પણ તમે ઇન્દ્રિયોના સેવક છો,અને તમને નિર્દેશન આપવામાં આવે છે અને તમે નિરાશ બની રહ્યા છો.તમે ભગવાનના સેવક બનો.તમે સ્વામી નથી બની શકતા,તે તમારો સ્થાન નથી.તમને સેવક બનવો પડશે.જો તમે ભગવાનના સેવક નહિ બનશો,ત્યારે તમે તમારા ઇન્દ્રિયોના સેવક બનશો.તે તમારું સ્થાન છે.તો જે બુદ્ધિશાળી છે,તે સમજી જાશે કે,'જો મને સેવક જ બનવો છે,ત્યારે મને ઇન્દ્રિયોનો સેવક કેમ બનીને રહું?કેમ કૃષ્ણનો નહિ?'તે બુદ્ધિ છે.તે બુદ્ધિ છે.અને જે મૂર્ખતાથી પોતાને ઇન્દ્રિયોના સેવક રૂપે રાખે છે,તે પોતાનો જીવન બગાડી રહ્યા છે.ખૂબ ખૂબ ધન્યવાદ."
681026 - ભાષણ - મોંટરીયલ