GU/681110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681110SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સમાજ, મિત્રતા અને પ્રેમમાં કન્ડિશન્ડ હોય તેવા લોકો, આ ભૌતિક જીવનનું આકર્ષણ છે. "સમાજ, મિત્રતા અને પ્રેમ," તેઓ વિચારે છે, "દૈવી રીતે માણસને આપ્યા." પરંતુ, તે પરમેશ્વરે માણસને આપેલ નથી. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી, તે માયાની ભેટ છે. સમાજ, મિત્રતા અને પ્રેમ એ માયા, ભ્રાંતિની ભેટ છે. ખરેખર, જે સમાજ સાથે આપણે સંગઠન કરીએ છીએ, અને આપણે અહીં બનાવેલી મિત્રતા અને કહેવાતા પ્રેમ કેટલો સમય છે? હવે, માની લો કે હું હવે માનવ સમાજમાં છું.હું માનવ સમાજમાં ક્યાં સુધી રહીશ? હું મારા આગલા જીવન માટે અથવા પછીના સમાજ માટે તૈયારી કરી રહ્યો છું. હું કૂતરો સમાજમાં સ્થાનાંતરિત થઈ શકે છે. અને હું સ્થાનાંતરિત કરી શકું છું ..., હું ભગવાન સમાજમાં સ્થાનાંતરિત થઈ શકું છું. તે મારા કામ પર આધારીત રહેશે. "|Vanisource:681110 - Lecture SB 03.25.13 - Los Angeles|681110 - ભાષણ સબ ૦૩.૨૫.૧૩ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681109|GU/681113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681113}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681110SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સમાજ, મિત્રતા અને પ્રેમમાં બદ્ધ લોકો માટે, આ ભૌતિક જીવનનું આકર્ષણ છે. "સમાજ, મિત્રતા અને પ્રેમ," તેઓ વિચારે છે, "દૈવી રીતે માણસને મળેલા." પરંતુ, તે પરમેશ્વરે માણસને આપેલ નથી. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી, તે માયાની ભેટ છે. સમાજ, મિત્રતા અને પ્રેમ એ માયા, ભ્રાંતિની ભેટ છે. વાસ્તવમાં, જે સમાજનો આપણે સંગ કરીએ છીએ, અને આપણે અહીં બનાવેલી મિત્રતા અને કહેવાતા પ્રેમ કેટલો સમય છે? હવે, માની લો કે હું અત્યારે માનવ સમાજમાં છું. હું માનવ સમાજમાં ક્યાં સુધી રહીશ? હું મારા આગલા જીવન માટે અથવા આગલા સમાજ માટે તૈયારી કરી રહ્યો છું. હું કૂતરાના સમાજમાં સ્થાનાંતરિત થઈ શકું છું. અને હું સ્થાનાંતરિત થઈ શકું છું..., હું ભગવાનના સમાજમાં. તે મારા કર્મ પર આધારીત હશે."|Vanisource:681110 - Lecture SB 03.25.13 - Los Angeles|681110 - ભાષણ શ્રી.ભા. ૦૩.૨૫.૧૩ - લોસ એંજલિસ}}

Latest revision as of 15:08, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સમાજ, મિત્રતા અને પ્રેમમાં બદ્ધ લોકો માટે, આ ભૌતિક જીવનનું આકર્ષણ છે. "સમાજ, મિત્રતા અને પ્રેમ," તેઓ વિચારે છે, "દૈવી રીતે માણસને મળેલા." પરંતુ, તે પરમેશ્વરે માણસને આપેલ નથી. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી, તે માયાની ભેટ છે. સમાજ, મિત્રતા અને પ્રેમ એ માયા, ભ્રાંતિની ભેટ છે. વાસ્તવમાં, જે સમાજનો આપણે સંગ કરીએ છીએ, અને આપણે અહીં બનાવેલી મિત્રતા અને કહેવાતા પ્રેમ કેટલો સમય છે? હવે, માની લો કે હું અત્યારે માનવ સમાજમાં છું. હું માનવ સમાજમાં ક્યાં સુધી રહીશ? હું મારા આગલા જીવન માટે અથવા આગલા સમાજ માટે તૈયારી કરી રહ્યો છું. હું કૂતરાના સમાજમાં સ્થાનાંતરિત થઈ શકું છું. અને હું સ્થાનાંતરિત થઈ શકું છું..., હું ભગવાનના સમાજમાં. તે મારા કર્મ પર આધારીત હશે."
681110 - ભાષણ શ્રી.ભા. ૦૩.૨૫.૧૩ - લોસ એંજલિસ