GU/681114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681114LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આ આખી | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681113b|GU/681115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681115}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681114LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આ આખી સૃષ્ટિ, જે પણ ભૌતિક સૃષ્ટિ છે, તે બનેલી છે આ ચોવીસ... જેમ કે રંગો. રંગની વિવિધતાનો અર્થ છે ત્રણ રંગો: પીળો, લાલ અને વાદળી. જે લોકો રંગ મિશ્રણમાં નિષ્ણાત છે, તેઓ આ ત્રણ રંગોને ભેળવીને એક્યાસી રંગ બનાવી શકે છે. ત્રણ ગુણ્યા ત્રણ નવ; નવ ગુણ્યા નવ એક્યાસી. તો રંગના નિષ્ણાત, તેઓ આ ત્રણ રંગોને એક્યાસીમાં પ્રદર્શિત કરી શકે છે. તે જ રીતે, ભૌતિક પ્રકૃતિ... અલબત્ત, આ એક, એક શક્તિ છે. પરંતુ આ શક્તિની અંદર ત્રણ ગુણો છે: સત્ત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ. આ ત્રણ ગુણોની પારસ્પરિક ક્રિયા દ્વારા, મન, બુદ્ધિ, અહંકાર - સૂક્ષ્મ તત્વોનું નિર્માણ થાય છે, અને પછી સૂક્ષ્મ તત્વોમાંથી, સ્થૂળ તત્વોનું નિર્માણ થાય છે."|Vanisource:681114 - Lecture Excerpt on Twenty-four Elements - Los Angeles|ચોવીસ તત્વો પર વ્યાખ્યાન અવતરણ - લોસ એંજલિસ}} |
Latest revision as of 12:50, 5 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આ આખી સૃષ્ટિ, જે પણ ભૌતિક સૃષ્ટિ છે, તે બનેલી છે આ ચોવીસ... જેમ કે રંગો. રંગની વિવિધતાનો અર્થ છે ત્રણ રંગો: પીળો, લાલ અને વાદળી. જે લોકો રંગ મિશ્રણમાં નિષ્ણાત છે, તેઓ આ ત્રણ રંગોને ભેળવીને એક્યાસી રંગ બનાવી શકે છે. ત્રણ ગુણ્યા ત્રણ નવ; નવ ગુણ્યા નવ એક્યાસી. તો રંગના નિષ્ણાત, તેઓ આ ત્રણ રંગોને એક્યાસીમાં પ્રદર્શિત કરી શકે છે. તે જ રીતે, ભૌતિક પ્રકૃતિ... અલબત્ત, આ એક, એક શક્તિ છે. પરંતુ આ શક્તિની અંદર ત્રણ ગુણો છે: સત્ત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ. આ ત્રણ ગુણોની પારસ્પરિક ક્રિયા દ્વારા, મન, બુદ્ધિ, અહંકાર - સૂક્ષ્મ તત્વોનું નિર્માણ થાય છે, અને પછી સૂક્ષ્મ તત્વોમાંથી, સ્થૂળ તત્વોનું નિર્માણ થાય છે." |
ચોવીસ તત્વો પર વ્યાખ્યાન અવતરણ - લોસ એંજલિસ |