GU/681127b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681127BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"મૃત શરીર, ધારો કે જ્યારે શરીર | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681127 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681127|GU/681129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681129}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681127BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"મૃત શરીર, ધારો કે જ્યારે શરીર મૃત થઈ જાય છે, તેનું કોઈ મૂલ્ય નથી. વિલાપ કરવાનો શું લાભ છે? તમે ઘણા હજારો વર્ષો માટે વિલાપ કરી શકો છો, તો પણ તે જીવિત થશે નહીં. તો મૃતદેહ પર વિલાપ કરવાનું કોઈ કારણ નથી. અને જ્યા સુધી આત્માનો પ્રશ્ન છે, તે શાશ્વત છે. તે મૃત હોવાનું જણાય છે, અથવા આ શરીરના મૃત્યુ સાથે, તેનું મૃત્યુ થતું નથી. તો શા માટે વ્યક્તિએ અભિભૂત થવું જોઈએ, "ઓહ, મારા પિતા મૃત્યુ પામ્યા છે, મારા ફલાણા-ફલાણા સંબંધી મૃત્યુ પામ્યા છે," અને રડવું? તે મૃત્યુ નથી પામ્યા. વ્યક્તિ પાસે આ જ્ઞાન હોવું જ જોઈએ. પછી તે દરેક સંજોગોમાં પ્રસન્ન રહેશે, અને ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ દાખવશે. જીવંત કે મૃત, શરીર માટે કંઇ વિલાપ કરવાનું નથી. આ પ્રકરણમાં કૃષ્ણ દ્વારા તેની સૂચના આપવામાં આવી રહી છે."|Vanisource:681127 - Lecture BG 02.08-12 - Los Angeles|681127 - ભાષણ ભ.ગી. ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ}} |
Latest revision as of 00:00, 6 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"મૃત શરીર, ધારો કે જ્યારે શરીર મૃત થઈ જાય છે, તેનું કોઈ મૂલ્ય નથી. વિલાપ કરવાનો શું લાભ છે? તમે ઘણા હજારો વર્ષો માટે વિલાપ કરી શકો છો, તો પણ તે જીવિત થશે નહીં. તો મૃતદેહ પર વિલાપ કરવાનું કોઈ કારણ નથી. અને જ્યા સુધી આત્માનો પ્રશ્ન છે, તે શાશ્વત છે. તે મૃત હોવાનું જણાય છે, અથવા આ શરીરના મૃત્યુ સાથે, તેનું મૃત્યુ થતું નથી. તો શા માટે વ્યક્તિએ અભિભૂત થવું જોઈએ, "ઓહ, મારા પિતા મૃત્યુ પામ્યા છે, મારા ફલાણા-ફલાણા સંબંધી મૃત્યુ પામ્યા છે," અને રડવું? તે મૃત્યુ નથી પામ્યા. વ્યક્તિ પાસે આ જ્ઞાન હોવું જ જોઈએ. પછી તે દરેક સંજોગોમાં પ્રસન્ન રહેશે, અને ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ દાખવશે. જીવંત કે મૃત, શરીર માટે કંઇ વિલાપ કરવાનું નથી. આ પ્રકરણમાં કૃષ્ણ દ્વારા તેની સૂચના આપવામાં આવી રહી છે." |
681127 - ભાષણ ભ.ગી. ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ |