GU/681201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681201IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભગવદ્ ગીતા | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681129|GU/681201b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681201b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681201IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભગવદ્ ગીતા સૂચના આપે છે કે "તમે શરણાગત થાઓ." સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]). તો શરણાગતિ વિના, આધ્યાત્મિક પ્રગતિ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જેમકે એક વ્યક્તિ જેણે સરકાર વિરુદ્ધ બળવો કર્યો છે - પહેલી શરત શરણાગતિ છે; અન્યથા સરકાર તરફથી દયા કરવાનો કોઈ પ્રશ્ન નથી. તેવી જ રીતે કોઈપણ વ્યક્તિ, જીવ, આપણામાંના કોઈપણ કે જેણે ભગવાનની સર્વોચ્ચતા સામે બળવો કર્યો છે, આધ્યાત્મિક જીવનની શરૂઆત શરણાગતિ છે."|Vanisource:681201 - Lecture Initiation and Ten Offenses - Los Angeles| વ્યાખ્યાન દીક્ષા અને દસ અપરાધ - લોસ એંજલિસ}} |
Latest revision as of 16:55, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવદ્ ગીતા સૂચના આપે છે કે "તમે શરણાગત થાઓ." સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તો શરણાગતિ વિના, આધ્યાત્મિક પ્રગતિ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જેમકે એક વ્યક્તિ જેણે સરકાર વિરુદ્ધ બળવો કર્યો છે - પહેલી શરત શરણાગતિ છે; અન્યથા સરકાર તરફથી દયા કરવાનો કોઈ પ્રશ્ન નથી. તેવી જ રીતે કોઈપણ વ્યક્તિ, જીવ, આપણામાંના કોઈપણ કે જેણે ભગવાનની સર્વોચ્ચતા સામે બળવો કર્યો છે, આધ્યાત્મિક જીવનની શરૂઆત શરણાગતિ છે." |
વ્યાખ્યાન દીક્ષા અને દસ અપરાધ - લોસ એંજલિસ |