GU/681202b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681202BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જો તમે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મિત્ર પર જાઓ છો અને તમે તમારા મિત્રને શરણે જાઓ છો, 'મારા પ્રિય મિત્ર, તમે ખૂબ મહાન, ખૂબ શક્તિશાળી, એટલા પ્રભાવશાળી છો. હું આ મહાન ભયમાં છું. તેથી હું તમને શરણે છું. તમે કૃપા કરીને મને સુરક્ષા આપો ... 'જેથી તમે તે કૃષ્ણને કરી શકો. અહીં ભૌતિક વિશ્વમાં, જો તમે કોઈ વ્યક્તિને શરણાગતિ સ્વીકારો, તેમ છતાં તે ખૂબ મોટો હોય, તો તે ઇનકાર કરી શકે છે. તે કહેશે, 'સારું, હું તમને સુરક્ષા આપવામાં અસમર્થ છું'.તે કુદરતી જવાબ છે. જો તમને કોઈ ભય છે અને જો તમે તમારા ઘનિષ્ઠ મિત્ર, 'કૃપા કરીને મને સુરક્ષા આપો' પણ જાઓ છો, તો તે અચકાશે, કારણ કે તેની શક્તિ ખૂબ મર્યાદિત છે. તે સૌ પ્રથમ વિચારશે કે 'જો હું આ વ્યક્તિને સુરક્ષા આપીશ તો શું મારી રુચિ જોખમમાં મૂકાશે નહીં'? તે આના જેવો વિચાર કરશે, કારણ કે તેની શક્તિ મર્યાદિત છે. પણ કૃષ્ણ એટલા સરસ છે કે તે એટલા શક્તિશાળી છે, તે ખૂબ જ ઉમદા છે ... તે ભગવદ્‌ગતિમાં જાહેર કરે છે, દરેક, સર્વ-ધર્મ પરિત્યજ્ય મમ એકમ સરણં વ્રજ([[Vanisource:BG 18.66|બિગ ૧૮.૬૬]]): 'તમે બધું મૂકી દો. તમે ખાલી મને શરણાગતિ આપો. " |Vanisource:681202 - Lecture BG 07.01 - Los Angeles|681202 - ભાષણ બિગ૦૭.૦૧ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681202|GU/681202c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681202c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681202BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જો તમે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મિત્ર પાસે જાઓ અને તમે તમારા મિત્રને શરણાગત બનો, 'મારા પ્રિય મિત્ર, તું ખૂબ મહાન, ખૂબ શક્તિશાળી, ખૂબ જ પ્રભાવશાળી છે. હું આ મોટા ભયમાં છું. તો હું તને શરણાગત થાઉં છું. તું કૃપા કરીને મને સુરક્ષા આપ...' તો તમે તે કૃષ્ણ સાથે કરી શકો છો. અહીં ભૌતિક જગતમાં, જો તમે કોઈ વ્યક્તિને શરણાગત થાઓ છો, ગમે તેટલો મોટો તે કેમ ન હોય, તો તે અસ્વીકાર કરી શકે છે. તે કહી શકે છે, 'વારુ, હું તને સુરક્ષા આપવામાં અસમર્થ છું'. તે સ્વાભાવિક જવાબ છે. જો તમને કોઈ ભય હોય અને જો તમે તમારા ઘનિષ્ઠ મિત્ર પાસે જાઓ, 'કૃપા કરીને મને સુરક્ષા આપ', તે ખચકાશે, કારણ કે તેની શક્તિ ખૂબ મર્યાદિત છે. તે સૌ પ્રથમ વિચારશે કે 'જો હું આ વ્યક્તિને સુરક્ષા આપીશ તો શું મારો સ્વાર્થ જોખમમાં તો નહીં મુકાય ને'? તે આવું વિચારશે, કારણ કે તેની શક્તિ મર્યાદિત છે. પણ કૃષ્ણ એટલા સરસ છે કે તેઓ એટલા શક્તિશાળી છે, તેઓ ખૂબ જ સમૃદ્ધ છે... તેઓ ભગવદ્ ગીતામાં જાહેર કરે છે, દરેક વ્યક્તિને, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]): 'તમે બધું બાજુ પર મૂકી દો. તમે ફક્ત મને શરણાગત થાઓ."|Vanisource:681202 - Lecture BG 07.01 - Los Angeles|681202 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - લોસ એંજલિસ}}

Latest revision as of 16:55, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મિત્ર પાસે જાઓ અને તમે તમારા મિત્રને શરણાગત બનો, 'મારા પ્રિય મિત્ર, તું ખૂબ મહાન, ખૂબ શક્તિશાળી, ખૂબ જ પ્રભાવશાળી છે. હું આ મોટા ભયમાં છું. તો હું તને શરણાગત થાઉં છું. તું કૃપા કરીને મને સુરક્ષા આપ...' તો તમે તે કૃષ્ણ સાથે કરી શકો છો. અહીં ભૌતિક જગતમાં, જો તમે કોઈ વ્યક્તિને શરણાગત થાઓ છો, ગમે તેટલો મોટો તે કેમ ન હોય, તો તે અસ્વીકાર કરી શકે છે. તે કહી શકે છે, 'વારુ, હું તને સુરક્ષા આપવામાં અસમર્થ છું'. તે સ્વાભાવિક જવાબ છે. જો તમને કોઈ ભય હોય અને જો તમે તમારા ઘનિષ્ઠ મિત્ર પાસે જાઓ, 'કૃપા કરીને મને સુરક્ષા આપ', તે ખચકાશે, કારણ કે તેની શક્તિ ખૂબ મર્યાદિત છે. તે સૌ પ્રથમ વિચારશે કે 'જો હું આ વ્યક્તિને સુરક્ષા આપીશ તો શું મારો સ્વાર્થ જોખમમાં તો નહીં મુકાય ને'? તે આવું વિચારશે, કારણ કે તેની શક્તિ મર્યાદિત છે. પણ કૃષ્ણ એટલા સરસ છે કે તેઓ એટલા શક્તિશાળી છે, તેઓ ખૂબ જ સમૃદ્ધ છે... તેઓ ભગવદ્ ગીતામાં જાહેર કરે છે, દરેક વ્યક્તિને, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬): 'તમે બધું બાજુ પર મૂકી દો. તમે ફક્ત મને શરણાગત થાઓ."
681202 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - લોસ એંજલિસ