GU/681209b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681209DA-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"વસ્તુઓ આ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681209 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681209|GU/681211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681211}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681209DA-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"વસ્તુઓ આ સ્તર પર આવી ગઈ છે, કે આ વૃદ્ધાવસ્થામાં હું તમારા દેશમાં આવ્યો છું, અને તમે પણ આ આંદોલનને ગંભીરતાથી લઈ રહ્યા છો, તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો. આપણી પાસે અત્યારે કેટલાક પુસ્તકો છે. તેથી આ ચળવળનું થોડું સ્થાન છે. હવે મારા આધ્યાત્મિક ગુરુના તિરોભાવના આ પ્રસંગે, જેમ હું તેમની ઇચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, તેવી જ રીતે, હું તમને મારો આદેશ ઇચ્છા સમજીને પૂરી કરવા વિનંતી કરી રહ્યો છું. હું એક વૃદ્ધ માણસ છું. હું કોઈપણ ક્ષણે પણ મૃત્યુ પામી શકું છું. તે પ્રકૃતિનો નિયમ છે. કોઈ તેને રોકી શકે નહીં. તો તે બહુ આશ્ચર્યજનક નથી. પરંતુ મારા ગુરુ મહારાજના તિરોભાવના આ શુભ દિવસે તમને મારી વિનંતી છે કે, ઓછામાં ઓછા થોડેક અંશે તમે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો સાર સમજ્યા છો. તમારે તેને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ."|Vanisource:681209 - Lecture Festival Disappearance Day, Bhaktisiddhanta Sarasvati - Los Angeles|વ્યાખ્યાન મહોત્સવ ભક્તિસિદ્ધાંત સરસ્વતી તિરોભાવ દિવસ - લોસ એંજલિસ}} |
Latest revision as of 05:50, 6 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વસ્તુઓ આ સ્તર પર આવી ગઈ છે, કે આ વૃદ્ધાવસ્થામાં હું તમારા દેશમાં આવ્યો છું, અને તમે પણ આ આંદોલનને ગંભીરતાથી લઈ રહ્યા છો, તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો. આપણી પાસે અત્યારે કેટલાક પુસ્તકો છે. તેથી આ ચળવળનું થોડું સ્થાન છે. હવે મારા આધ્યાત્મિક ગુરુના તિરોભાવના આ પ્રસંગે, જેમ હું તેમની ઇચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, તેવી જ રીતે, હું તમને મારો આદેશ ઇચ્છા સમજીને પૂરી કરવા વિનંતી કરી રહ્યો છું. હું એક વૃદ્ધ માણસ છું. હું કોઈપણ ક્ષણે પણ મૃત્યુ પામી શકું છું. તે પ્રકૃતિનો નિયમ છે. કોઈ તેને રોકી શકે નહીં. તો તે બહુ આશ્ચર્યજનક નથી. પરંતુ મારા ગુરુ મહારાજના તિરોભાવના આ શુભ દિવસે તમને મારી વિનંતી છે કે, ઓછામાં ઓછા થોડેક અંશે તમે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો સાર સમજ્યા છો. તમારે તેને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ." |
વ્યાખ્યાન મહોત્સવ ભક્તિસિદ્ધાંત સરસ્વતી તિરોભાવ દિવસ - લોસ એંજલિસ |