GU/681213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681213BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જો તમને લાગે કે "હું અડધો પાણી, અડધો દૂધ રાખીશ," તે કરી શકાય છે, પરંતુ તે બંને પાતળા અથવા પ્રદૂષિત થઈ જાય છે. જો તમે દૂધ રાખવા માંગતા હો, તો તમારે પાણી ફેંકી દેવું પડશે, અને જો તમે પાણી રાખવા માંગતા હો, તો તમે દૂધ રાખી શકતા નથી. જ રીતે ભક્તિ પેરસનુભાવાહ .આ કસોટી છે. જો તમે કૃષ્ણ સભાન બનશો, જો તમે આધ્યાત્મિક જીવનમાં સુધારો કરી રહ્યા છો, તો પ્રમાણમાં તમે ભૌતિકવાદી જીવનથી અલગ થશો. તે કસોટી છે. ખાલી એવું વિચારીને કે "હું ઘણું ધ્યાન કરું છું, હું ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છું," એવું નથી. તમારે પરીક્ષણ કરવું પડશે. કસોટી એ છે કે તમારી ... આધ્યાત્મિક જીવનમાં સુધારો એનો અર્થ છે કે તમે ભૌતિકવાદી જીવનની રીતથી અલગ થઈ જાઓ. "|Vanisource:681213 - Lecture BG 02.40-45 - Los Angeles|681213 - ભાષણ બિગ ૦૨.૪૦-૪૫ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681211|GU/681216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681216}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681213BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જો તમે એવું વિચારો કે "હું અડધું પાણી, અડધું દૂધ રાખીશ," તે કરી શકાય છે, પરંતુ તે બંને પાતળા અથવા દૂષિત થઈ જાય છે. જો તમે દૂધ રાખવા માંગતા હો, તો તમારે પાણી ફેંકી દેવું પડશે, અને જો તમે પાણી રાખવા માંગતા હો, તો તમે દૂધ રાખી શકતા નથી. તે જ રીતે ભક્તિ પરેશાનુભવ:. આ કસોટી છે. જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, જો તમે આધ્યાત્મિક જીવનમાં સુધારો કરી રહ્યા છો, તો તે જ પ્રમાણમાં તમે ભૌતિકવાદી જીવનથી વિરક્ત થશો. તે કસોટી છે. ફક્ત એવું વિચારીને કે "હું ઘણું ધ્યાન કરું છું, હું ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છું," એવું નથી. તમારે પરીક્ષણ કરવું પડશે. કસોટી એ છે કે તમારી... આધ્યાત્મિક જીવનમાં સુધારાનો અર્થ છે કે તમે ભૌતિકવાદી જીવનની રીતથી વિરક્ત થઈ જાઓ."|Vanisource:681213 - Lecture BG 02.40-45 - Los Angeles|681213 - ભાષણ ભ.ગી. ૦૨.૪૦-૪૫ - લોસ એંજલિસ}}

Latest revision as of 08:51, 6 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે એવું વિચારો કે "હું અડધું પાણી, અડધું દૂધ રાખીશ," તે કરી શકાય છે, પરંતુ તે બંને પાતળા અથવા દૂષિત થઈ જાય છે. જો તમે દૂધ રાખવા માંગતા હો, તો તમારે પાણી ફેંકી દેવું પડશે, અને જો તમે પાણી રાખવા માંગતા હો, તો તમે દૂધ રાખી શકતા નથી. તે જ રીતે ભક્તિ પરેશાનુભવ:. આ કસોટી છે. જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, જો તમે આધ્યાત્મિક જીવનમાં સુધારો કરી રહ્યા છો, તો તે જ પ્રમાણમાં તમે ભૌતિકવાદી જીવનથી વિરક્ત થશો. તે કસોટી છે. ફક્ત એવું વિચારીને કે "હું ઘણું ધ્યાન કરું છું, હું ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છું," એવું નથી. તમારે પરીક્ષણ કરવું પડશે. કસોટી એ છે કે તમારી... આધ્યાત્મિક જીવનમાં સુધારાનો અર્થ છે કે તમે ભૌતિકવાદી જીવનની રીતથી વિરક્ત થઈ જાઓ."
681213 - ભાષણ ભ.ગી. ૦૨.૪૦-૪૫ - લોસ એંજલિસ