GU/681217 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681217IV-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેથી અમારું પ્રોગ્રામ આ ...કૃષ્ણ ચેતના આંદોલનને ફેલાવવા શક્ય તેટલી શાખાઓ શરૂ કરવા માટે છે. અને તે ખૂબ જ સરળ છે. અમે ફક્ત લોકોને આવવા અને અમારી સાથે જાપ કરવા આમંત્રણ આપીએ છીએ. તે ફરક નથી પાડતો કે તે શું છે, તેની ભાષા શું છે, તેનો ધર્મ શું છે. અમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા નથી. અને આ હરે કૃષ્ણ એટલું સરળ છે કે કોઈ પણ માણસ બોલી શકે. જેનો આપણે અનુભવ કર્યો છે. દુનિયાના કોઈ પણ ભાગમાં આપણે હરેકૃષ્ણ  ના જાપ કરીએ છીએ, અને તેઓ ખૂબ જ સરળતાથી અનુકરણ અને જાપ કરી શકે છે. બાળક પણ, તેઓ પણ. તેથી જાપ કરવાથી તે ધીરે ધીરે કૃ ચેતના બની જાય છે. તેનું હૃદય શુદ્ધ થઈ જાય છે અને તે સમજી શકે છે કે કૃષ્ણ શું છે, ભગવાનનું વીજ્ઞાન શું છે. "|Vanisource:681217 - Interview - Los Angeles|681217 - ઇન્ટરવ્યૂ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681216|GU/681219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681219}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681217IV-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આપણો કાર્યક્રમ છે શરુ કરવી... કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવા શક્ય તેટલી શાખાઓ શરૂ કરવી. અને તે ખૂબ જ સરળ છે. આપણે ફક્ત લોકોને આવવા અને આપણી સાથે કીર્તન કરવા આમંત્રણ આપીએ છીએ. તે ફરક નથી પાડતો કે તે શું છે, તેની ભાષા શું છે, તેનો ધર્મ શું છે. આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા નથી. અને આ હરે કૃષ્ણનો ઉચ્ચાર કરવો એટલો સરળ છે કે કોઈ પણ માણસ તે બોલી શકે. તેનો આપણે અનુભવ કર્યો છે. દુનિયાના કોઈ પણ ભાગમાં આપણે હરેકૃષ્ણનું કીર્તન કરીએ છીએ, અને તેઓ ખૂબ જ સરળતાથી અનુકરણ અને કીર્તન કરી શકે છે. બાળક પણ, તેઓ પણ. તો કીર્તન અને જપ કરવાથી તે ધીરે ધીરે કૃષ્ણ ભાવનાભાવિત બની જાય છે. તેનું હૃદય શુદ્ધ થઈ જાય છે અને તે સમજી શકે છે કે કૃષ્ણ વિજ્ઞાન શું છે, ભગવદ્ વિજ્ઞાન શું છે."|Vanisource:681217 - Interview - Los Angeles|681217 - ઇન્ટરવ્યૂ - લોસ એંજલિસ}}

Latest revision as of 08:58, 6 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણો કાર્યક્રમ છે શરુ કરવી... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવા શક્ય તેટલી શાખાઓ શરૂ કરવી. અને તે ખૂબ જ સરળ છે. આપણે ફક્ત લોકોને આવવા અને આપણી સાથે કીર્તન કરવા આમંત્રણ આપીએ છીએ. તે ફરક નથી પાડતો કે તે શું છે, તેની ભાષા શું છે, તેનો ધર્મ શું છે. આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા નથી. અને આ હરે કૃષ્ણનો ઉચ્ચાર કરવો એટલો સરળ છે કે કોઈ પણ માણસ તે બોલી શકે. તેનો આપણે અનુભવ કર્યો છે. દુનિયાના કોઈ પણ ભાગમાં આપણે હરેકૃષ્ણનું કીર્તન કરીએ છીએ, અને તેઓ ખૂબ જ સરળતાથી અનુકરણ અને કીર્તન કરી શકે છે. બાળક પણ, તેઓ પણ. તો કીર્તન અને જપ કરવાથી તે ધીરે ધીરે કૃષ્ણ ભાવનાભાવિત બની જાય છે. તેનું હૃદય શુદ્ધ થઈ જાય છે અને તે સમજી શકે છે કે કૃષ્ણ વિજ્ઞાન શું છે, ભગવદ્ વિજ્ઞાન શું છે."
681217 - ઇન્ટરવ્યૂ - લોસ એંજલિસ