GU/681217 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી અમારું પ્રોગ્રામ આ ...કૃષ્ણ ચેતના આંદોલનને ફેલાવવા શક્ય તેટલી શાખાઓ શરૂ કરવા માટે છે. અને તે ખૂબ જ સરળ છે. અમે ફક્ત લોકોને આવવા અને અમારી સાથે જાપ કરવા આમંત્રણ આપીએ છીએ. તે ફરક નથી પાડતો કે તે શું છે, તેની ભાષા શું છે, તેનો ધર્મ શું છે. અમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા નથી. અને આ હરે કૃષ્ણ એટલું સરળ છે કે કોઈ પણ માણસ બોલી શકે. જેનો આપણે અનુભવ કર્યો છે. દુનિયાના કોઈ પણ ભાગમાં આપણે હરેકૃષ્ણ ના જાપ કરીએ છીએ, અને તેઓ ખૂબ જ સરળતાથી અનુકરણ અને જાપ કરી શકે છે. બાળક પણ, તેઓ પણ. તેથી જાપ કરવાથી તે ધીરે ધીરે કૃ ચેતના બની જાય છે. તેનું હૃદય શુદ્ધ થઈ જાય છે અને તે સમજી શકે છે કે કૃષ્ણ શું છે, ભગવાનનું વીજ્ઞાન શું છે. "
681217 - ઇન્ટરવ્યૂ - લોસ એંજલિસ