GU/681222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681222PR-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભગવાનના પવિત્ર નામોનો જાપ કરવાની સરળ પ્રક્રિયા દ્વારા માનવજાતના આધ્યાત્મિક પુનર્જીવનને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર ક્રિષ્ના ચેતના. માનવ જીવન ભૌતિક અસ્તિત્વની મુશ્કેલીઓનો અંત લાવવા માટે છે. આપણો હાલનો સમાજ ભૌતિક પ્રગતિ દ્વારા તેમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, તે બધાને દૃશ્યક્ષમ છે કે વ્યાપક ભૌતિક પ્રગતિ હોવા છતાં, માનવ સમાજ શાંતિપૂર્ણ સ્થિતિમાં નથી. કારણ છે કે માનવી આવશ્યકરૂપે એક આત્મા છે. તે ભાવના આત્મા છે જે ભૌતિક શરીરના વિકાસની પૃષ્ઠભૂમિ છે. "|Vanisource:681222 - Lecture Press Release - Los Angeles|681222 - ભાષણ પ્રેસ જાહેરાત - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681221|GU/681222b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681222b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681222PR-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ એક આંદોલન છે જેનું લક્ષ્ય છે ભગવાનના પવિત્ર નામોનો જપ કરવાની સરળ પ્રક્રિયા દ્વારા માનવજાતનું આધ્યાત્મિક પુનર્જીવન કરવું. માનવ જીવન ભૌતિક અસ્તિત્વની મુશ્કેલીઓના અંત લાવવા માટે છે. આપણો હાલનો સમાજ ભૌતિક પ્રગતિ દ્વારા આમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, તે બધાને સમક્ષ દ્રશ્યમાન છે કે વ્યાપક ભૌતિક પ્રગતિ થવા છતાં, માનવ સમાજ શાંતિપૂર્ણ સ્થિતિમાં નથી. કારણ છે કે મનુષ્ય મૂળભૂત રીતે એક આત્મા છે. આત્મા છે જે ભૌતિક શરીરના વિકાસની પૃષ્ઠભૂમિ છે."|Vanisource:681222 - Lecture Press Release - Los Angeles|681222 - ભાષણ પ્રેસ જાહેરાત - લોસ એંજલિસ}}

Latest revision as of 12:12, 6 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ એક આંદોલન છે જેનું લક્ષ્ય છે ભગવાનના પવિત્ર નામોનો જપ કરવાની સરળ પ્રક્રિયા દ્વારા માનવજાતનું આધ્યાત્મિક પુનર્જીવન કરવું. માનવ જીવન ભૌતિક અસ્તિત્વની મુશ્કેલીઓના અંત લાવવા માટે છે. આપણો હાલનો સમાજ ભૌતિક પ્રગતિ દ્વારા આમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, તે બધાને સમક્ષ દ્રશ્યમાન છે કે વ્યાપક ભૌતિક પ્રગતિ થવા છતાં, માનવ સમાજ શાંતિપૂર્ણ સ્થિતિમાં નથી. કારણ છે કે મનુષ્ય એ મૂળભૂત રીતે એક આત્મા છે. આત્મા જ છે જે ભૌતિક શરીરના વિકાસની પૃષ્ઠભૂમિ છે."
681222 - ભાષણ પ્રેસ જાહેરાત - લોસ એંજલિસ