GU/681222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:12, 6 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ એક આંદોલન છે જેનું લક્ષ્ય છે ભગવાનના પવિત્ર નામોનો જપ કરવાની સરળ પ્રક્રિયા દ્વારા માનવજાતનું આધ્યાત્મિક પુનર્જીવન કરવું. માનવ જીવન ભૌતિક અસ્તિત્વની મુશ્કેલીઓના અંત લાવવા માટે છે. આપણો હાલનો સમાજ ભૌતિક પ્રગતિ દ્વારા આમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, તે બધાને સમક્ષ દ્રશ્યમાન છે કે વ્યાપક ભૌતિક પ્રગતિ થવા છતાં, માનવ સમાજ શાંતિપૂર્ણ સ્થિતિમાં નથી. કારણ છે કે મનુષ્ય એ મૂળભૂત રીતે એક આત્મા છે. આત્મા જ છે જે ભૌતિક શરીરના વિકાસની પૃષ્ઠભૂમિ છે."
681222 - ભાષણ પ્રેસ જાહેરાત - લોસ એંજલિસ