GU/681226 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
“જ્યાં સુધી આ અભિયાનને લાગે વળગે છે સુધી તેને ચંદ્ર યાત્રા સાથે કોઈ લેવા દેવા નથી. ના, કઈ જ નહીં. પરંતુ શ્રીમદ ભાગવતમાં અધિકૃત વેદિક ગ્રંથ કે જેને સામાન્ય રીતે અનુસરવામાં આવે છે, તે ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્ર પ્રયાણ માટે વિવિધ પ્રકારની પુજા વિધિથી અભ્યસ્ત થવું પડે. જેમ ભાગવત ગીતમાં જણાવવામાં આવ્યું છે કે યંતી દેવા-વ્રતા દેવાન (ભ.ગી ૯.૨૫): જેઓ ચંદ્ર દેવતા, સુરા દેવતા વી. ની પુજા કરે છે તેવોને જે તે દેવતા પોતે તેમના ગ્રહની યાત્રા કરાવે છે. “
681226 - ઇન્ટરવ્યુ - લોસ એંજલિસ