GU/681226 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યાં સુધી આ આંદોલનનો પ્રશ્ન છે તેને ચંદ્ર યાત્રા સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દવા નથી. પરંતુ શ્રીમદ ભાગવત, અધિકૃત વેદિક ગ્રંથ કે જેને સામાન્ય રીતે આપણે અનુસરીએ છીએ, તે ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્ર પ્રયાણ માટે વિવિધ પ્રકારની પૂજા વિધિથી અભ્યસ્ત થવું પડે. જેમ ભગવદ્ ગીતામાં તે કહ્યું છે કે યાન્તિ દેવ-વ્રતા દેવાન (ભ.ગી. ૯.૨૫): જેઓ દેવતાઓના ઉપાસક છે, તેમને તે વિશેષ દેવતાઓના ગ્રહમાં સ્થાનાંતરિત કરવાં આવે છે."
681226 - ઇન્ટરવ્યુ - લોસ એંજલિસ