GU/681227b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આમ એક દિવસ એવો આવશે કે દુનિયામાં ક્યાય માખણ, ચોખ્ખા કે ઘઉં નહિ જોવા મળે. બધુ જ સમાપ્ત થઈ જશે, કારણ કે કાળિયુગ આગળ વધતો જતો હોવાને કારણે બધુ એકદમ ભયંકર રીતે કથળી જશે કે બધો પુરવઠો જડબેસલાક રીતે બંધ થઈ જશે. એ વખતે લોકો પ્રાણીઓની જેમ રહેતા હશે. તેથી આનો એક જ ઉપાય છે કે કૃષ્ણ ચેતના ફેલાવીએ. આ યુગમાં તમે જે કોઈ સ્થિતિમાં હોવ, તમે ફક્ત એક બેસી જાઓ અને રટણ કરો. વળી કોઈ ખર્ચ નથી, કોઈ નુકશાન નથી. માત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે અને સર્વ દેવી-દેવતાઓ અને સર્વશક્તિમાન પરમ કૃપાળુ પરમેશ્વરનું રટણ કરો, બધાંને સંતોષ મળશે. તમારી પાસે કોઈ મુશ્કેલી નહીં આવે."
681227b - ભાષણ ભ.ગી. ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ