GU/690104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690104PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ખરેખર, જ્યારે ભગવાન ચૈતન્ય મહાપુભુ ઝારીગ્રામાં જંગલમાંથી પસાર થયા હતા, ત્યારે વાઘ, હાથી, સાપ, હરણ, બધાએ હરે કૃષ્ણના જાપમાં તેમની સાથે જોડાયા હતા. તે ખૂબ સરસ છે. કોઈપણ જોડાઈ શકે છે. પ્રાણીઓ જોડાઈ શકે છે, મનુષ્યનું શું બોલવું? અલબત્ત, સામાન્ય માણસ માટે પ્રાણીઓનો જાપ કરવા માટે તે શક્ય નથી, પરંતુ ચૈતન્ય મહાપુભુએ તે ખરેખર કર્યું. તેથી જો આપણે પ્રાણીઓને આકર્ષિત ન કરી શકીએ, તો પણ આપણે ઓછામાં ઓછા માણસોને હરે કૃષ્ણ મંત્ર જાપના આ માર્ગે લગાવી શકીએ છીએ."|Vanisource:690104 - Lecture Purport to Parama Koruna - Los Angeles|690104 - ભાષણ પરમા કોરુનાને હેતુ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690103|GU/690106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690106}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690104PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"વાસ્તવમાં, જ્યારે ભગવાન ચૈતન્ય મહાપુભુ ઝારીગ્રામના જંગલમાંથી પસાર થયા હતા, ત્યારે વાઘ, હાથી, સાપ, હરણ, બધા હરે કૃષ્ણના કીર્તનમાં તેમની સાથે જોડાયા હતા. તે એટલું સરસ છે. કોઈપણ જોડાઈ શકે છે. પ્રાણીઓ જોડાઈ શકે છે, મનુષ્યનું તો શું કહેવું? અવશ્ય, સામાન્ય માણસ માટે પ્રાણીઓને કીર્તન કરાવવું શક્ય નથી, પરંતુ ચૈતન્ય મહાપુભુએ તે વાસ્તવમાં કર્યું. તો જો આપણે પ્રાણીઓને પ્રોત્સાહિત ન કરી શકીએ, તો આપણે ઓછામાં ઓછું માણસોને હરે કૃષ્ણ મંત્ર જપના આ માર્ગે પ્રોત્સાહિત કરી શકીએ."|Vanisource:690104 - Lecture Purport to Parama Koruna - Los Angeles|690104 - પરમ કોરુણાના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ}}

Latest revision as of 13:07, 18 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં, જ્યારે ભગવાન ચૈતન્ય મહાપુભુ ઝારીગ્રામના જંગલમાંથી પસાર થયા હતા, ત્યારે વાઘ, હાથી, સાપ, હરણ, બધા હરે કૃષ્ણના કીર્તનમાં તેમની સાથે જોડાયા હતા. તે એટલું સરસ છે. કોઈપણ જોડાઈ શકે છે. પ્રાણીઓ જોડાઈ શકે છે, મનુષ્યનું તો શું કહેવું? અવશ્ય, સામાન્ય માણસ માટે પ્રાણીઓને કીર્તન કરાવવું શક્ય નથી, પરંતુ ચૈતન્ય મહાપુભુએ તે વાસ્તવમાં કર્યું. તો જો આપણે પ્રાણીઓને પ્રોત્સાહિત ન કરી શકીએ, તો આપણે ઓછામાં ઓછું માણસોને હરે કૃષ્ણ મંત્ર જપના આ માર્ગે પ્રોત્સાહિત કરી શકીએ."
690104 - પરમ કોરુણાના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ