GU/690104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ખરેખર, જ્યારે ભગવાન ચૈતન્ય મહાપુભુ ઝારીગ્રામાં જંગલમાંથી પસાર થયા હતા, ત્યારે વાઘ, હાથી, સાપ, હરણ, બધાએ હરે કૃષ્ણના જાપમાં તેમની સાથે જોડાયા હતા. તે ખૂબ સરસ છે. કોઈપણ જોડાઈ શકે છે. પ્રાણીઓ જોડાઈ શકે છે, મનુષ્યનું શું બોલવું? અલબત્ત, સામાન્ય માણસ માટે પ્રાણીઓનો જાપ કરવા માટે તે શક્ય નથી, પરંતુ ચૈતન્ય મહાપુભુએ તે ખરેખર કર્યું. તેથી જો આપણે પ્રાણીઓને આકર્ષિત ન કરી શકીએ, તો પણ આપણે ઓછામાં ઓછા માણસોને હરે કૃષ્ણ મંત્ર જાપના આ માર્ગે લગાવી શકીએ છીએ."
690104 - ભાષણ પરમા કોરુનાને હેતુ - લોસ એંજલિસ