GU/690106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690106BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જ્યારે પણ અને જ્યાં પણ ધાર્મિક વ્યવહારમાં ઘટાડો જોવા મળે છે ... "તે ધર્મની પ્રેક્ટિસ શું છે? જ્યારે પણ ભગવાનનો પ્રેમ ઓછો થાય છે ત્યારે તે ધર્મ પ્રથા છે. આટલું જ. અને જ્યારે લોકો ભગવાનનો પ્રેમ વધારતા હોય છે, તેનો અર્થ થાય છે કે વાસ્તવિક ધર્મ. તેથી કૃષ્ણ આવે છે, અથવા કૃષ્ણ નો સેવક અથવા પ્રતિનિધિ આવે છે, વસ્તુઓ સમાયોજિત કરવા માટે. જ્યારે લોકો પરમ પુરષોતમ ભગવાનનો પ્રેમ ભૂલી જાય છે, કોઈક, કૃષ્ણ તો ભગવાન, ભગવાન પોતે અથવા તેમનો પ્રતિનિધિ વસ્તુઓને સમાયોજિત કરવા માટે આવે છે. તો આ કૃષ્ણ ભવનમ્રિત આંદોલન અવતાર છે. તેઓ ભગવાનનો પ્રેમ શીખવતા હોય છે. અમે કેટલીક ધાર્મિક વિધિની શિક્ષા નથી આપી રહ્યા છીએ કે, "તમે હિન્દુ બનશો," "તમે ખ્રિસ્તી બનશો," "તમે મુહમ્મદ બની જાઓ." અમે ખાલી શીખવીએ છીએ, "તમે ભગવાનને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો."|Vanisource:690106 - Lecture BG 04.07-10 - Los Angeles|690106 - ભાષણ ભ.ગી. ૦૪.૦૭-૧૦ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690104|GU/690107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690107}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690106BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જ્યારે પણ અને જ્યાં પણ ધાર્મિક પ્રણાલીમાં ઘટાડો જોવા મળે છે..." તે ધર્મની પ્રણાલી શું છે? તે ધર્મની પ્રણાલી છે જ્યારે પણ ભગવાનના પ્રેમમાં ઘટાડો થાય છે. બસ. જ્યારે લોકો પદાર્થના પ્રેમી બને છે, તેનો અર્થ છે ધર્મમાં ઘટાડો. અને જ્યારે લોકોમાં ભગવાનનો પ્રેમ વધે છે, તેનો અર્થ છે વાસ્તવિક ધર્મ. તો કૃષ્ણ આવે છે, અથવા કૃષ્ણના સેવક અથવા પ્રતિનિધિ આવે છે, વસ્તુઓને ઠીક કરવા માટે. જ્યારે લોકો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો પ્રેમ ભૂલી જાય છે, કોઈક, ક્યાં તો કૃષ્ણ, ભગવાન સ્વયં અથવા તેમના પ્રતિનિધિ વસ્તુઓને ઠીક કરવા માટે આવે છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવતાર છે. તે ભગવદ્ પ્રેમ શીખવે છે. આપણે કોઈ ધાર્મિક કર્મકાંડની શિક્ષા નથી આપી રહ્યા કે, "તમે હિન્દુ બની જાઓ," "તમે ખ્રિસ્તી બની જાઓ," "તમે મુસ્લિમ બની જાઓ." આપણે ફક્ત તે શીખવીએ છીએ, "તમે ભગવાનને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો."|Vanisource:690106 - Lecture BG 04.07-10 - Los Angeles|690106 - ભાષણ ભ.ગી. ૦૪.૦૭-૧૦ - લોસ એંજલિસ}}

Latest revision as of 13:13, 18 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે પણ અને જ્યાં પણ ધાર્મિક પ્રણાલીમાં ઘટાડો જોવા મળે છે..." તે ધર્મની પ્રણાલી શું છે? તે ધર્મની પ્રણાલી છે જ્યારે પણ ભગવાનના પ્રેમમાં ઘટાડો થાય છે. બસ. જ્યારે લોકો પદાર્થના પ્રેમી બને છે, તેનો અર્થ છે ધર્મમાં ઘટાડો. અને જ્યારે લોકોમાં ભગવાનનો પ્રેમ વધે છે, તેનો અર્થ છે વાસ્તવિક ધર્મ. તો કૃષ્ણ આવે છે, અથવા કૃષ્ણના સેવક અથવા પ્રતિનિધિ આવે છે, વસ્તુઓને ઠીક કરવા માટે. જ્યારે લોકો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો પ્રેમ ભૂલી જાય છે, કોઈક, ક્યાં તો કૃષ્ણ, ભગવાન સ્વયં અથવા તેમના પ્રતિનિધિ વસ્તુઓને ઠીક કરવા માટે આવે છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવતાર છે. તે ભગવદ્ પ્રેમ શીખવે છે. આપણે કોઈ ધાર્મિક કર્મકાંડની શિક્ષા નથી આપી રહ્યા કે, "તમે હિન્દુ બની જાઓ," "તમે ખ્રિસ્તી બની જાઓ," "તમે મુસ્લિમ બની જાઓ." આપણે ફક્ત તે શીખવીએ છીએ, "તમે ભગવાનને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો."
690106 - ભાષણ ભ.ગી. ૦૪.૦૭-૧૦ - લોસ એંજલિસ