GU/690110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690110PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેથી, ખરેખર, આપણામાંના દરેક, આપણી આધ્યાત્મિક મુક્તિની અવગણના કરીને, આપણે ભૌતિક ભાવના પ્રસન્નતામાં રોકાયેલા છીએ, અને તેથી આપણે આત્મિક મંચ ઉપર પોતાને ઉત્થાન આપવાની શરીરના માનવ સ્વરૂપની તક ગુમાવીએ છીએ. આ માનવ શરીરને વિશેષરૂપે આપવામાં આવે છે. આધ્યાત્મિક મુક્તિ માટેની તક લેવા માટે કન્ડિશન્ડ આત્મા છે તેથી કોઈ પણ વ્યક્તિ જે આધ્યાત્મિક મુક્તિની કાળજી લેતો નથી, તે આધ્યાત્મિક મૃત્યુને આમંત્રણ આપી રહ્યો છે. આધ્યાત્મિક મૃત્યુનો અર્થ તે છે કે તે આત્મા છે તેને ભૂલી જવાનો. તે ભાવના છે. તે આધ્યાત્મિક મૃત્યુ છે."|Vanisource:690110 - Bhajan and Purport to Gaura Pahu - Los Angeles|690110 - ગૌર પહુને ભજન અને હેતુ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690109d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690109d|GU/690110b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690110b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690110PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો, વાસ્તવમાં, આપણામાંના દરેક, આપણી આધ્યાત્મિક મુક્તિની અવગણના કરીને, આપણે ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિમાં સંલગ્ન છીએ, અને તેથી આપણે આધ્યાત્મિક મંચ ઉપર પોતાને ઉત્થાન આપવા માટે આ માનવ શરીરની તક ગુમાવીએ છીએ. બદ્ધ જીવને આ માનવ શરીર વિશેષરૂપે આધ્યાત્મિક મુક્તિની તક માટે આપવામાં આવ્યું છે. તો જે પણ વ્યક્તિ આધ્યાત્મિક મુક્તિની દરકાર કરતો નથી, તે આધ્યાત્મિક મૃત્યુને આમંત્રણ આપી રહ્યો છે. આધ્યાત્મિક મૃત્યુનો અર્થ તે છે કે તે ભૂલી જવું કે તે આત્મા છે. તે આધ્યાત્મિક મૃત્યુ છે."|Vanisource:690110 - Bhajan and Purport to Gaura Pahu - Los Angeles|690110 - ગૌર પાહુ ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ}}

Latest revision as of 10:26, 19 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો, વાસ્તવમાં, આપણામાંના દરેક, આપણી આધ્યાત્મિક મુક્તિની અવગણના કરીને, આપણે ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિમાં સંલગ્ન છીએ, અને તેથી આપણે આધ્યાત્મિક મંચ ઉપર પોતાને ઉત્થાન આપવા માટે આ માનવ શરીરની તક ગુમાવીએ છીએ. બદ્ધ જીવને આ માનવ શરીર વિશેષરૂપે આધ્યાત્મિક મુક્તિની તક માટે આપવામાં આવ્યું છે. તો જે પણ વ્યક્તિ આધ્યાત્મિક મુક્તિની દરકાર કરતો નથી, તે આધ્યાત્મિક મૃત્યુને આમંત્રણ આપી રહ્યો છે. આધ્યાત્મિક મૃત્યુનો અર્થ તે છે કે તે ભૂલી જવું કે તે આત્મા છે. તે આધ્યાત્મિક મૃત્યુ છે."
690110 - ગૌર પાહુ ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ