GU/690110b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690110PU-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જેમ જેમ આપણે આ ભક્તોનો સંગ છોડી દઈશું, તરત જ માયા મને પકડી લેશે. તત્કાળ. માયા ફક્ત એક સાથે છે. આપણે આ કંપનીનો ત્યાગ કરતાં જ માયા કહે છે," હા, મારી કંપનીમાં આવો. "વિના કોઈ પણ કંપની, કોઈ પણ તટસ્થ રહી શકે નહીં. તે શક્ય નથી.તેણે માયા અથવા કૃષ્ણ સાથે જોડાવું જોઇએ. તેથી દરેકએ કૃષ્ણ સાથે ભક્તો સાથે સંગત રાખવા ખૂબ ગંભીર હોવું જોઈએ.કૃષ્ણનો અર્થ છે ... જ્યારે આપણે કૃષ્ણની વાત કરીએ છીએ, ત્યારે "કૃષ્ણ" નો અર્થ કૃષ્ણ તેના ભક્તો સાથે છે. કૃષ્ણ ક્યારેય એકલા નથી હોતા. કૃષ્ણ રાધારાણી સાથે છે, રાધારાણી ગોપીઓની સાથે છે, અને કૃષ્ણ ગૌરક્ષક છોકરા સાથે છે. આપણે અપરાધી નથી. આપણે કૃષ્ણને એકલા દેખાતા નથી. એ જ રીતે, કૃષ્ણ એટલે કૃષ્ણના ભક્ત સાથે. તેથી કૃષ્ણ ચેતનાનો અર્થ કૃષ્ણના ભક્તો સાથે સંગત રાખવાનો છે."|Vanisource:690110 - Bhajan and Purport to Gaura Pahu - Los Angeles|690110 - ગૌર પહુને ભજન અને હેતુ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690110|GU/690110c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690110c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690110PU-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જેવા આપણે આ ભક્તોનો સંગ છોડી દઈશું, તરત જ માયા મને પકડી લેશે. તત્કાળ. માયા બસ બાજુમાં જ છે. જેવો આપણે આ સંગનો ત્યાગ કરીએ છીએ, માયા કહે છે," હા, મારા સંગમાં આવો." કોઈ પણ સંગ વગર, કોઈ પણ વ્યક્તિ તટસ્થ રહી શકે નહીં. તે શક્ય નથી. તેણે માયા અથવા કૃષ્ણ સાથે જોડાવું જ પડશે. તો દરેક વ્યકિતએ ભક્તો સાથે, કૃષ્ણ સાથે સંગ રાખવા ખૂબ ગંભીર હોવું જોઈએ. કૃષ્ણનો અર્થ છે... જ્યારે આપણે કૃષ્ણની વાત કરીએ છીએ, ત્યારે "કૃષ્ણ" નો અર્થ કૃષ્ણ તેના ભક્તો સાથે છે. કૃષ્ણ ક્યારેય એકલા નથી હોતા. કૃષ્ણ રાધારાણી સાથે છે, રાધારાણી ગોપીઓની સાથે છે, અને કૃષ્ણ ગોપાળો સાથે છે. આપણે નિરાકારવાદી નથી. આપણે કૃષ્ણને એકલા દેખતા નથી. એ જ રીતે, કૃષ્ણ એટલે કૃષ્ણના ભક્ત સાથે. તો કૃષ્ણ ભાવનામૃતનો અર્થ છે કૃષ્ણના ભક્તો સાથે સંગ રાખવો."|Vanisource:690110 - Bhajan and Purport to Gaura Pahu - Los Angeles|690110 - ગૌર પાહુ ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ}}

Latest revision as of 10:32, 19 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેવા આપણે આ ભક્તોનો સંગ છોડી દઈશું, તરત જ માયા મને પકડી લેશે. તત્કાળ. માયા બસ બાજુમાં જ છે. જેવો આપણે આ સંગનો ત્યાગ કરીએ છીએ, માયા કહે છે," હા, મારા સંગમાં આવો." કોઈ પણ સંગ વગર, કોઈ પણ વ્યક્તિ તટસ્થ રહી શકે નહીં. તે શક્ય નથી. તેણે માયા અથવા કૃષ્ણ સાથે જોડાવું જ પડશે. તો દરેક વ્યકિતએ ભક્તો સાથે, કૃષ્ણ સાથે સંગ રાખવા ખૂબ જ ગંભીર હોવું જોઈએ. કૃષ્ણનો અર્થ છે... જ્યારે આપણે કૃષ્ણની વાત કરીએ છીએ, ત્યારે "કૃષ્ણ" નો અર્થ કૃષ્ણ તેના ભક્તો સાથે છે. કૃષ્ણ ક્યારેય એકલા નથી હોતા. કૃષ્ણ રાધારાણી સાથે છે, રાધારાણી ગોપીઓની સાથે છે, અને કૃષ્ણ ગોપાળો સાથે છે. આપણે નિરાકારવાદી નથી. આપણે કૃષ્ણને એકલા દેખતા નથી. એ જ રીતે, કૃષ્ણ એટલે કૃષ્ણના ભક્ત સાથે. તો કૃષ્ણ ભાવનામૃતનો અર્થ છે કૃષ્ણના ભક્તો સાથે સંગ રાખવો."
690110 - ગૌર પાહુ ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ