GU/690113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690113BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જેમ તમે કંઈક પ્રેક્ટિસ કરો છો, અને પરીક્ષામંડળમાં તમે તરત જ ખૂબ સરસ રીતે લખો છો. પણ જો તમારી પાસે કોઈ પ્રેક્ટિસ નથી, તો પછી તમે કેવી રીતે લખી શકો છો? તે જ રીતે, જો તમે હરે કૃષ્ણનો જાપ કરવાનો અભ્યાસ કરો છો, તો પણ સૂતા સમયે પણ તમે હરે કૃષ્ણનો જાપ કરશો. . ત્યાં ત્રણ તબક્કા છે: જાગૃત અવસ્થા, નિદ્રાધીન તબક્કો, સ્વપ્નનો તબક્કો; અને અચેતન અવસ્થા. અચેતનતા ... ચેતન ..., આપણે ફક્ત ચેતનામાં કૃષ્ણને આગળ ધપાવીએ છીએ તેથી બેભાન અવસ્થામાં પણ તમારી પાસે કૃષ્ણ હશે.તેથી જો તમે સદભાગ્યે તે સંપૂર્ણતાપૂર્ણ સ્થિતિમાં આવવા માટે સક્ષમ છો, તો આ જીવન તમારા ભૌતિક અસ્તિત્વનો અંત છે. તમે આધ્યાત્મિક વિશ્વમાં પ્રવેશ કરો છો અને તમારું શાશ્વત જીવન, આનંદી જીવન, અને કૃષ્ણ સાથે નૃત્ય કરો છો. બસ."|Vanisource:690113 - Lecture BG 04.26-30 - Los Angeles|690113 - ભાષણ ભ.ગી ૦૪.૨૬-૩૦ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690112|GU/690113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690113b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690113BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"જેમ કે તમે કંઈક અભ્યાસ કરો છો, અને પરીક્ષા કક્ષમાં તમે તરત જ ખૂબ સરસ રીતે લખો છો. પણ જો તમે કોઈ અભ્યાસ કર્યો નથી, તો તમે કેવી રીતે લખી શકો? તે જ રીતે, જો તમે હરે કૃષ્ણનો જપ કરવાનો અભ્યાસ કરો છો, તો સૂતા સમયે પણ તમે હરે કૃષ્ણનો જપ કરશો. ત્રણ તબક્કા હોય છે: જાગૃત અવસ્થા, નિદ્રાધીન અવસ્થા, અને બેભાન અવસ્થા. બેભાન અથવા અચેતન અવસ્થા. ચેતના..., આપણે બસ ચેતનામાં કૃષ્ણને પ્રવેશ કરાવીએ છીએ. તો અચેત અવસ્થામાં પણ તમારી સાથે કૃષ્ણ રહેશે. તો જો તમે સદભાગ્યે તે સિદ્ધ અવસ્થા પર આવો છો, તો આ જીવન તમારા ભૌતિક અસ્તિત્વનો અંત છે. તમે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરો છો અને તમારું શાશ્વત જીવન, આનંદમય જીવન પ્રાપ્ત કરો છો, અને કૃષ્ણ સાથે નૃત્ય કરો છો. બસ."|Vanisource:690113 - Lecture BG 04.26-30 - Los Angeles|690113 - ભાષણ ભ.ગી ૦૪.૨૬-૩૦ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:41, 19 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે તમે કંઈક અભ્યાસ કરો છો, અને પરીક્ષા કક્ષમાં તમે તરત જ ખૂબ સરસ રીતે લખો છો. પણ જો તમે કોઈ અભ્યાસ કર્યો નથી, તો તમે કેવી રીતે લખી શકો? તે જ રીતે, જો તમે હરે કૃષ્ણનો જપ કરવાનો અભ્યાસ કરો છો, તો સૂતા સમયે પણ તમે હરે કૃષ્ણનો જપ કરશો. ત્રણ તબક્કા હોય છે: જાગૃત અવસ્થા, નિદ્રાધીન અવસ્થા, અને બેભાન અવસ્થા. બેભાન અથવા અચેતન અવસ્થા. ચેતના..., આપણે બસ ચેતનામાં કૃષ્ણને પ્રવેશ કરાવીએ છીએ. તો અચેત અવસ્થામાં પણ તમારી સાથે કૃષ્ણ રહેશે. તો જો તમે સદભાગ્યે તે સિદ્ધ અવસ્થા પર આવો છો, તો આ જીવન તમારા ભૌતિક અસ્તિત્વનો અંત છે. તમે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરો છો અને તમારું શાશ્વત જીવન, આનંદમય જીવન પ્રાપ્ત કરો છો, અને કૃષ્ણ સાથે નૃત્ય કરો છો. બસ."
690113 - ભાષણ ભ.ગી ૦૪.૨૬-૩૦ - લોસ એંજલિસ