GU/690113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690113LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"શ્રીમદ-ભાગવત કહે છે કે" કોઈએ પણ પિતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, કોઈએ માતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, સિવાય કે કોઈ બાળકને નિકટવર્તી મૃત્યુથી બચાવી શકશે નહીં. "તેથી તે આધ્યાત્મિક માસ્ટરની પણ ફરજ છે. કોઈએ ન હોવું જોઈએ આધ્યાત્મિક માસ્ટર બનો જ્યાં સુધી કોઈ શિષ્યને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી શકશે નહીં. તો પછી આવતું મૃત્યુ શું છે? મૃત્યુનો અર્થ છે કે ... કારણ કે આપણે આત્મિક આત્મા છીએ, આપણને કોઈ મૃત્યુ નથી.પરંતુ આ શરીરના આવનારા મૃત્યુનો અર્થ છે.તેથી તે આધ્યાત્મિક માસ્ટરનું કર્તવ્ય છે, તે માતાપિતાનું કર્તવ્ય છે, તે રાજ્યનું કર્તવ્ય છે, સગાસંબંધીઓ, મિત્રો, દરેકની ફરજ છે, લોકોને આ નિકટવર્તી જન્મ-મરણથી બચાવવી."|Vanisource:690113 - Lecture Excerpt - Los Angeles|690113 - ભાષણ અવતરણ- લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690113|GU/690114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690114}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690113LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"શ્રીમદ-ભાગવત કહે છે કે "જ્યા સુધી વ્યક્તિ તેના બાળકને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી શકે નહીં, ત્યાં સુધી કોઈએ પણ પિતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, કોઈએ પણ  માતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ." તો તે આધ્યાત્મિક ગુરુની પણ ફરજ છે. જ્યા સુધી વ્યક્તિ શિષ્યને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી ન શકે ત્યાં સુધી તેણે આધ્યાત્મિક ગુરુ ન બનવું જોઈએ. તો તે તોળાઈ રહેલી મૃત્યુ શું છે? મૃત્યુનો અર્થ છે... કારણ કે આપણે આત્મા છીએ, આપણને કોઈ મૃત્યુ નથી. પરંતુ મૃત્યુનો અર્થ આ શરીરની મૃત્યુ છે. તો તે આધ્યાત્મિક ગુરુનું કર્તવ્ય છે, તે માતાપિતાનું કર્તવ્ય છે, તે રાજ્યનું કર્તવ્ય છે, તે સગાસંબંધીઓ, મિત્રો, દરેકની ફરજ છે, લોકોને આ તોળાઈ રહેલા જન્મ-મૃત્યુથી બચાવવા."|Vanisource:690113 - Lecture Excerpt - Los Angeles|690113 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:46, 19 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શ્રીમદ-ભાગવત કહે છે કે "જ્યા સુધી વ્યક્તિ તેના બાળકને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી શકે નહીં, ત્યાં સુધી કોઈએ પણ પિતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, કોઈએ પણ માતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ." તો તે આધ્યાત્મિક ગુરુની પણ ફરજ છે. જ્યા સુધી વ્યક્તિ શિષ્યને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી ન શકે ત્યાં સુધી તેણે આધ્યાત્મિક ગુરુ ન બનવું જોઈએ. તો તે તોળાઈ રહેલી મૃત્યુ શું છે? મૃત્યુનો અર્થ છે... કારણ કે આપણે આત્મા છીએ, આપણને કોઈ મૃત્યુ નથી. પરંતુ મૃત્યુનો અર્થ આ શરીરની મૃત્યુ છે. તો તે આધ્યાત્મિક ગુરુનું કર્તવ્ય છે, તે માતાપિતાનું કર્તવ્ય છે, તે રાજ્યનું કર્તવ્ય છે, તે સગાસંબંધીઓ, મિત્રો, દરેકની ફરજ છે, લોકોને આ તોળાઈ રહેલા જન્મ-મૃત્યુથી બચાવવા."
690113 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ