GU/690113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690113LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"શ્રીમદ-ભાગવત કહે છે કે" કોઈએ પણ પિતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, કોઈએ માતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690113|GU/690114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690114}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690113LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"શ્રીમદ-ભાગવત કહે છે કે "જ્યા સુધી વ્યક્તિ તેના બાળકને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી શકે નહીં, ત્યાં સુધી કોઈએ પણ પિતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, કોઈએ પણ માતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ." તો તે આધ્યાત્મિક ગુરુની પણ ફરજ છે. જ્યા સુધી વ્યક્તિ શિષ્યને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી ન શકે ત્યાં સુધી તેણે આધ્યાત્મિક ગુરુ ન બનવું જોઈએ. તો તે તોળાઈ રહેલી મૃત્યુ શું છે? મૃત્યુનો અર્થ છે... કારણ કે આપણે આત્મા છીએ, આપણને કોઈ મૃત્યુ નથી. પરંતુ મૃત્યુનો અર્થ આ શરીરની મૃત્યુ છે. તો તે આધ્યાત્મિક ગુરુનું કર્તવ્ય છે, તે માતાપિતાનું કર્તવ્ય છે, તે રાજ્યનું કર્તવ્ય છે, તે સગાસંબંધીઓ, મિત્રો, દરેકની ફરજ છે, લોકોને આ તોળાઈ રહેલા જન્મ-મૃત્યુથી બચાવવા."|Vanisource:690113 - Lecture Excerpt - Los Angeles|690113 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ}} |
Latest revision as of 12:46, 19 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"શ્રીમદ-ભાગવત કહે છે કે "જ્યા સુધી વ્યક્તિ તેના બાળકને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી શકે નહીં, ત્યાં સુધી કોઈએ પણ પિતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ, કોઈએ પણ માતા બનવાની ઇચ્છા ન કરવી જોઈએ." તો તે આધ્યાત્મિક ગુરુની પણ ફરજ છે. જ્યા સુધી વ્યક્તિ શિષ્યને તોળાઈ રહેલા મૃત્યુથી બચાવી ન શકે ત્યાં સુધી તેણે આધ્યાત્મિક ગુરુ ન બનવું જોઈએ. તો તે તોળાઈ રહેલી મૃત્યુ શું છે? મૃત્યુનો અર્થ છે... કારણ કે આપણે આત્મા છીએ, આપણને કોઈ મૃત્યુ નથી. પરંતુ મૃત્યુનો અર્થ આ શરીરની મૃત્યુ છે. તો તે આધ્યાત્મિક ગુરુનું કર્તવ્ય છે, તે માતાપિતાનું કર્તવ્ય છે, તે રાજ્યનું કર્તવ્ય છે, તે સગાસંબંધીઓ, મિત્રો, દરેકની ફરજ છે, લોકોને આ તોળાઈ રહેલા જન્મ-મૃત્યુથી બચાવવા." |
690113 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ |