GU/690116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690116PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690115|GU/690116b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690116b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690116PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"વ્યક્તિએ ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરવો જોઈએ. અવશ્ય, આ ભૌતિકવાદી જીવનમાં આપણને ઇન્દ્રિયો મળી છે અને આપણે તેનો ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. આપણે તેને રોકી શકતા નથી. પણ તેને રોકવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તેને નિયંત્રિત કરવાની છે. જેમ કે આપણે ખાવાની ઈચ્છા કરીએ છીએ. વિષયનો અર્થ છે ખાવું, સૂવું, મૈથુન અને બચાવ કરવો. તો આ વસ્તુઓનો સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી, પરંતુ તેને બંધબેસતી કરવામાં આવે છે જેથી તે મારા કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસમાં અનુકૂળ થાય. તો આપણે તેવી રીતે ન લેવું જોઈએ... જેમ કે ખાવું. આપણે ફક્ત સ્વાદને સંતોષવા માટે ન ખાવું જોઈએ. આપણે કૃષ્ણ ભાવનામૃતને અમલમાં મૂકવા માટે આપણને તંદુરસ્ત રાખે તેટલું જ ખાવું જોઈએ. તો ખાવાનું બંધ થતું નથી, પરંતુ તે અનુકૂળ રીતે નિયંત્રિત થાય છે. એ જ રીતે, મૈથુન. મૈથુન પણ બંધ નથી. પરંતુ નિયમનકારી સિદ્ધાંત એ છે કે તમારે લગ્ન કરવું જોઈએ અને તમારે બાળકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવવા માટે જ જાતીય જીવનમાં પ્રવૃત થવું જોઈએ. અન્યથા તે ન કરો."|Vanisource:690116 - Bhajan and Purport to Parama Koruna - Los Angeles|690116 - પરમ કોરુણા ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ}} |
Latest revision as of 04:53, 22 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વ્યક્તિએ ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરવો જોઈએ. અવશ્ય, આ ભૌતિકવાદી જીવનમાં આપણને ઇન્દ્રિયો મળી છે અને આપણે તેનો ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. આપણે તેને રોકી શકતા નથી. પણ તેને રોકવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તેને નિયંત્રિત કરવાની છે. જેમ કે આપણે ખાવાની ઈચ્છા કરીએ છીએ. વિષયનો અર્થ છે ખાવું, સૂવું, મૈથુન અને બચાવ કરવો. તો આ વસ્તુઓનો સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી, પરંતુ તેને બંધબેસતી કરવામાં આવે છે જેથી તે મારા કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસમાં અનુકૂળ થાય. તો આપણે તેવી રીતે ન લેવું જોઈએ... જેમ કે ખાવું. આપણે ફક્ત સ્વાદને સંતોષવા માટે ન ખાવું જોઈએ. આપણે કૃષ્ણ ભાવનામૃતને અમલમાં મૂકવા માટે આપણને તંદુરસ્ત રાખે તેટલું જ ખાવું જોઈએ. તો ખાવાનું બંધ થતું નથી, પરંતુ તે અનુકૂળ રીતે નિયંત્રિત થાય છે. એ જ રીતે, મૈથુન. મૈથુન પણ બંધ નથી. પરંતુ નિયમનકારી સિદ્ધાંત એ છે કે તમારે લગ્ન કરવું જોઈએ અને તમારે બાળકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવવા માટે જ જાતીય જીવનમાં પ્રવૃત થવું જોઈએ. અન્યથા તે ન કરો." |
690116 - પરમ કોરુણા ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ |