GU/690116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690116PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"કોઈએ સમજશક્તિનો ત્યાગ કરવો જોઈએ. અલબત્ત, આ ભૌતિકવાદી જીવનમાં આપણી ઇન્દ્રિય પ્રાપ્ત થઈ છે અને આપણે તેનો ઉપયોગ કરવાની પ્રેક્ટિસ કરીએ છીએ. આપણે તેને રોકી શકતા નથી. પણ ત્યાં રોકાવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ તેને નિયંત્રિત કરવાનો છે. જેમ આપણે ઇચ્છીએ છીએ. ખાવું.વિન્યા એટલે ખાવું, સૂવું, સમાગમ કરવો અને બચાવ કરવો. તેથી બાબતોનો સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી, પરંતુ તે મારી કૃષ્ણ ચેતનાને અમલમાં મૂકવા માટે અનુકૂળ બનાવવા માટે ગોઠવવામાં આવે છે.. તેથી આપણે ન લેવું જોઈએ ... જેમ કે ખાવું.આપણે ફક્ત સ્વાદને સંતોષવા માટે ન ખાવું જોઈએ. આપણે ફક્ત શ્રીકૃષ્ણની ચેતનાને અમલમાં મૂકવા માટે આત્મસ્વરૂપ રાખવા માટે ખાવું જોઈએ. તેથી ખાવાનું બંધ થતું નથી, પરંતુ તે અનુકૂળ રીતે નિયંત્રિત થાય છે. એ જ રીતે, સમાગમ. સમાગમ પણ બંધ નથી. પરંતુ નિયમનકારી સિદ્ધાંત એ છે કે તમારે લગ્ન કરવું જોઈએ અને તમારે બાળકોને કૃષ્ણને સભાન બનાવવા માટે જ જાતીય જીવન જીવવું જોઈએ. નહીં તો કરો નહીં."|Vanisource:690116 - Bhajan and Purport to Parama Koruna - Los Angeles|690116 - પરમા કોરુણાને ભજન અને હેતુ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690115|GU/690116b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690116b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690116PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"વ્યક્તિએ ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરવો જોઈએ. અવશ્ય, આ ભૌતિકવાદી જીવનમાં આપણને ઇન્દ્રિયો મળી છે અને આપણે તેનો ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. આપણે તેને રોકી શકતા નથી. પણ તેને રોકવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ તેને નિયંત્રિત કરવાની છે. જેમ કે આપણે ખાવાની ઈચ્છા કરીએ છીએ. વિષયનો અર્થ છે ખાવું, સૂવું, મૈથુન અને બચાવ કરવો. તો વસ્તુઓનો સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી, પરંતુ તેને બંધબેસતી કરવામાં આવે છે જેથી તે મારા કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસમાં અનુકૂળ થાય. તો આપણે તેવી રીતે ન લેવું જોઈએ... જેમ કે ખાવું. આપણે ફક્ત સ્વાદને સંતોષવા માટે ન ખાવું જોઈએ. આપણે કૃષ્ણ ભાવનામૃતને અમલમાં મૂકવા માટે આપણને તંદુરસ્ત રાખે તેટલું જ ખાવું જોઈએ. તો ખાવાનું બંધ થતું નથી, પરંતુ તે અનુકૂળ રીતે નિયંત્રિત થાય છે. એ જ રીતે, મૈથુન. મૈથુન પણ બંધ નથી. પરંતુ નિયમનકારી સિદ્ધાંત એ છે કે તમારે લગ્ન કરવું જોઈએ અને તમારે બાળકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવવા માટે જ જાતીય જીવનમાં પ્રવૃત થવું જોઈએ. અન્યથા તે ન કરો."|Vanisource:690116 - Bhajan and Purport to Parama Koruna - Los Angeles|690116 - પરમ કોરુણા ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ}}

Latest revision as of 04:53, 22 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્યક્તિએ ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરવો જોઈએ. અવશ્ય, આ ભૌતિકવાદી જીવનમાં આપણને ઇન્દ્રિયો મળી છે અને આપણે તેનો ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. આપણે તેને રોકી શકતા નથી. પણ તેને રોકવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તેને નિયંત્રિત કરવાની છે. જેમ કે આપણે ખાવાની ઈચ્છા કરીએ છીએ. વિષયનો અર્થ છે ખાવું, સૂવું, મૈથુન અને બચાવ કરવો. તો આ વસ્તુઓનો સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી, પરંતુ તેને બંધબેસતી કરવામાં આવે છે જેથી તે મારા કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસમાં અનુકૂળ થાય. તો આપણે તેવી રીતે ન લેવું જોઈએ... જેમ કે ખાવું. આપણે ફક્ત સ્વાદને સંતોષવા માટે ન ખાવું જોઈએ. આપણે કૃષ્ણ ભાવનામૃતને અમલમાં મૂકવા માટે આપણને તંદુરસ્ત રાખે તેટલું જ ખાવું જોઈએ. તો ખાવાનું બંધ થતું નથી, પરંતુ તે અનુકૂળ રીતે નિયંત્રિત થાય છે. એ જ રીતે, મૈથુન. મૈથુન પણ બંધ નથી. પરંતુ નિયમનકારી સિદ્ધાંત એ છે કે તમારે લગ્ન કરવું જોઈએ અને તમારે બાળકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવવા માટે જ જાતીય જીવનમાં પ્રવૃત થવું જોઈએ. અન્યથા તે ન કરો."
690116 - પરમ કોરુણા ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ