GU/690116b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, સંકીર્તન આંદોલન, એટલું સરસ અને આકર્ષક છે, દરેક સરળ, મારો કહેવાનો અર્થ એ છે કે, નિખાલસ વ્યક્તિ આકર્ષિત થશે. પરંતુ જો કોઈ આકર્ષાય નહીં, તો તે સમજી શકાય કે તેને યમરાજના કાયદાઓ દ્વારા શિક્ષા આપવામાં આવી રહી છે. અલબત્ત, જો આપણે જપ કરવાના આ સિદ્ધાંતને વળગી રહીશું, તો મૃત્યુ નિરીક્ષક યમરાજ પણ સજા કરવામાં નિષ્ફળ જશે. તે બ્રહ્મ સંહિતાનો ચુકાદો છે."
690116 - પરમ કોરુણા ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ