GU/690122b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690122BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690122|GU/690131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690131}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690122BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તમને સર્વત્ર જન્મ મળશે, કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ, પરંતુ તમને કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ મળી શકતા નથી. તમને આ બધા શારીરિક સુખ - ખાવું, ઊંઘવું, મૈથુન અને સંરક્ષણ માટે સુવિધા મળી શકે છે - કોઈ પણ જન્મમાં, પણ કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ આ જન્મ, મનુષ્ય જીવનમાં જ મળી શકે છે, કૃષ્ણ ગુરુ નાહી મિલે. જનમે જનમે સબે પિતા માતા પાય (પ્રેમ વિવર્ત). ખૂબ જ સરળ: કોઈપણ જન્મમાં તમને પિતા અને માતા મળશે, કારણ કે પિતા અને માતા વિના, જન્મનો પ્રશ્ન જ ક્યાં છે? જનમે જનમે સબે પિતા માતા પાય. દરેક જન્મમાં તમને પિતા અને માતા મળી શકે છે. પરંતુ કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ: પરંતુ તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ દરેક જન્મમાં નથી મળી શકતા. તેથી તે વસ્તુની શોધ કરવી જોઈએ: કૃષ્ણ ક્યાં છે? આધ્યાત્મિક ગુરુ ક્યાં છે? તે જીવનની પૂર્ણતા છે."|Vanisource:690122 - Lecture BG 05.01-02 - Los Angeles|690122 - ભાષણ ભ.ગી. ૦૫.૦૧-૦૨ - લોસ એંજલિસ}} |
Latest revision as of 17:43, 22 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તમને સર્વત્ર જન્મ મળશે, કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ, પરંતુ તમને કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ મળી શકતા નથી. તમને આ બધા શારીરિક સુખ - ખાવું, ઊંઘવું, મૈથુન અને સંરક્ષણ માટે સુવિધા મળી શકે છે - કોઈ પણ જન્મમાં, પણ કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ આ જન્મ, મનુષ્ય જીવનમાં જ મળી શકે છે, કૃષ્ણ ગુરુ નાહી મિલે. જનમે જનમે સબે પિતા માતા પાય (પ્રેમ વિવર્ત). ખૂબ જ સરળ: કોઈપણ જન્મમાં તમને પિતા અને માતા મળશે, કારણ કે પિતા અને માતા વિના, જન્મનો પ્રશ્ન જ ક્યાં છે? જનમે જનમે સબે પિતા માતા પાય. દરેક જન્મમાં તમને પિતા અને માતા મળી શકે છે. પરંતુ કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ: પરંતુ તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ દરેક જન્મમાં નથી મળી શકતા. તેથી તે વસ્તુની શોધ કરવી જોઈએ: કૃષ્ણ ક્યાં છે? આધ્યાત્મિક ગુરુ ક્યાં છે? તે જીવનની પૂર્ણતા છે." |
690122 - ભાષણ ભ.ગી. ૦૫.૦૧-૦૨ - લોસ એંજલિસ |