GU/690122b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690122BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તમે સર્વત્ર જન્મ લેશો, કૃષ્ણ ગુરુ નહીં માઇલ બાજા હરિ આઈ, પરંતુ તમે કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ મેળવી શકતા નથી. તમને આ બધા શારીરિક સુખ - ખાવા, sleepingંઘ, સમાગમ અને બચાવ માટે સુવિધા મળી શકે છે - પણ કૃષ્ણ અને આધ્યાત્મિક માસ્ટર જીવન, માનવ સ્વરૂપ, કૃષ્ણ ગુરુ ન માઇલ હોઈ શકે છે. ખૂબ જ સરળ: કોઈપણ જન્મમાં તમને પિતા અને માતા મળશે, કારણ કે પિતા અને માતા વિના, જન્મનો સવાલ ક્યાં છે? જનમે જનમે સાબે પિતા માતા પાયા. દરેક જન્મમાં તમે પિતા અને માતા મેળવી શકો છો. પરંતુ કૃષ્ણ ગુરુ નહીં માઇલ બાજા હરિ : પરંતુ તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ અને આધ્યાત્મિક માસ્ટર દરેક જન્મમાં હોઈ શકતા નથી. તેથી તે વસ્તુની શોધ કરવી જોઈએ: કૃષ્ણ ક્યાં છે? આધ્યાત્મિક ધણી ક્યાં છે? તે જીવનની પૂર્ણતા છે."|Vanisource:690122 - Lecture BG 05.01-02 - Los Angeles|690122 - ભાષણ શ્રી ભ ૦૫.૦૧.૦૨ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690122|GU/690131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690131}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690122BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તમને સર્વત્ર જન્મ મળશે, કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ, પરંતુ તમને કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ મળી શકતા નથી. તમને આ બધા શારીરિક સુખ - ખાવું, ઊંઘવું, મૈથુન અને સંરક્ષણ માટે સુવિધા મળી શકે છે - કોઈ પણ જન્મમાં, પણ કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ જન્મ, મનુષ્ય જીવનમાં જ મળી શકે છે, કૃષ્ણ ગુરુ નાહી મિલે. જનમે જનમે સબે પિતા માતા પાય (પ્રેમ વિવર્ત). ખૂબ જ સરળ: કોઈપણ જન્મમાં તમને પિતા અને માતા મળશે, કારણ કે પિતા અને માતા વિના, જન્મનો પ્રશ્ન જ ક્યાં છે? જનમે જનમે સબે પિતા માતા પાય. દરેક જન્મમાં તમને પિતા અને માતા મળી શકે છે. પરંતુ કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ: પરંતુ તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ દરેક જન્મમાં નથી મળી શકતા. તેથી તે વસ્તુની શોધ કરવી જોઈએ: કૃષ્ણ ક્યાં છે? આધ્યાત્મિક ગુરુ ક્યાં છે? તે જીવનની પૂર્ણતા છે."|Vanisource:690122 - Lecture BG 05.01-02 - Los Angeles|690122 - ભાષણ ભ.ગી. ૦૫.૦૧-૦૨ - લોસ એંજલિસ}}

Latest revision as of 17:43, 22 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમને સર્વત્ર જન્મ મળશે, કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ, પરંતુ તમને કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ મળી શકતા નથી. તમને આ બધા શારીરિક સુખ - ખાવું, ઊંઘવું, મૈથુન અને સંરક્ષણ માટે સુવિધા મળી શકે છે - કોઈ પણ જન્મમાં, પણ કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ આ જન્મ, મનુષ્ય જીવનમાં જ મળી શકે છે, કૃષ્ણ ગુરુ નાહી મિલે. જનમે જનમે સબે પિતા માતા પાય (પ્રેમ વિવર્ત). ખૂબ જ સરળ: કોઈપણ જન્મમાં તમને પિતા અને માતા મળશે, કારણ કે પિતા અને માતા વિના, જન્મનો પ્રશ્ન જ ક્યાં છે? જનમે જનમે સબે પિતા માતા પાય. દરેક જન્મમાં તમને પિતા અને માતા મળી શકે છે. પરંતુ કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ: પરંતુ તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ દરેક જન્મમાં નથી મળી શકતા. તેથી તે વસ્તુની શોધ કરવી જોઈએ: કૃષ્ણ ક્યાં છે? આધ્યાત્મિક ગુરુ ક્યાં છે? તે જીવનની પૂર્ણતા છે."
690122 - ભાષણ ભ.ગી. ૦૫.૦૧-૦૨ - લોસ એંજલિસ