GU/690131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 23:36, 24 June 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહી નરોત્તમ દાસ ઠાકુર ગાય છે કે 'આખી દુનિયા ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિમાં પીડાઈ રહી છે. તેથી, જો વ્યક્તિ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરે છે...,' જેમનો જન્મ દિવસ આજે છે, ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯. તો આપણે નરોત્તમ દાસ ઠાકુરની આ શિક્ષાનો સ્વાદ માણવો જોઈએ કે આ ભૌતિક અસ્તિત્વની ભડકતી અગ્નિના સકંજામાથી રાહત મેળવવા માટે, વ્યક્તિએ નિત્યાનંદ પ્રભુના ચરણ કમળની શરણ ગ્રહણ કરવી જોઈએ કારણકે તે લાખો ચંદ્રમાથી નીકળતા કિરણો જેટલા શીતળ છે."
690131 - નિતાઈ પદ કમલ પર ભાષણ તાત્પર્ય - લોસ એંજલિસ