GU/690211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690211LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો અહીં ભક્ત કહે છે," હા, ઇન્દ્રિયો સર્પ જેવી છે, જોખમી છે, પરંતુ ચૈતન્યની દયાથી આપણે ઝેરના દાંત તોડી શકીએ છીએ. "તે કેવી રીતે? જો તમે કૃષ્ણ માટે સતત તમારી ઇન્દ્રિયોને જોડશો, ઓહ, ઝેરના દાંત તૂટી ગયા છે. ઝેરના દાંત તૂટી ગયા છે. સૌથી મોટી ઘાતક સર્પ આ જીભ છે જો તમે ફક્ત કૃષ્ણની જ વાત કરો અને જો તમે ફક્ત કૃષ્ણ પ્રસાદમ્ ખાશો તો, ઓહ, જીભની ઝેરી અસર તૂટી જશે. તમારી પાસે બકવાસ બોલવાની અથવા બકવાસ ખાવાની તક નહીં હોય. પછી તમારું જીવન તરત જ પચાસ ટકા ઉન્નત બને છે."|Vanisource:690211 - Lecture Excerpt - Los Angeles|690211 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690210 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690210|GU/690212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690212}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690211LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો અહીં ભક્ત કહે છે, "હા, ઇન્દ્રિયો સર્પ જેવી છે, જોખમી, પરંતુ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે ઝેરી દાંત તોડી શકીએ છીએ." તે કેવી રીતે? જો તમે સતત તમારી ઇન્દ્રિયોને કૃષ્ણ માટે સંલગ્ન કરશો, ઓહ, ઝેરી દાંત તૂટી ગયા છે. ઝેરી દાંત તૂટી ગયા છે. સૌથી મોટો ઘાતક સર્પ આ જીભ છે. જો તમે ફક્ત કૃષ્ણ વિષે જ વાત કરો અને જો તમે ફક્ત કૃષ્ણ પ્રસાદમ્ ગ્રહણ કરો, ઓહ, જીભની ઝેરી અસર તૂટી જશે. તમારી પાસે બકવાસ બોલવાની અથવા બકવાસ ખાવાની કોઈ તક નહીં હોય. પછી તમારું જીવન તરત જ પચાસ ટકા ઉન્નત બને છે."|Vanisource:690211 - Lecture Excerpt - Los Angeles|690211 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ}}

Latest revision as of 17:50, 22 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં ભક્ત કહે છે, "હા, ઇન્દ્રિયો સર્પ જેવી છે, જોખમી, પરંતુ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે ઝેરી દાંત તોડી શકીએ છીએ." તે કેવી રીતે? જો તમે સતત તમારી ઇન્દ્રિયોને કૃષ્ણ માટે સંલગ્ન કરશો, ઓહ, ઝેરી દાંત તૂટી ગયા છે. ઝેરી દાંત તૂટી ગયા છે. સૌથી મોટો ઘાતક સર્પ આ જીભ છે. જો તમે ફક્ત કૃષ્ણ વિષે જ વાત કરો અને જો તમે ફક્ત કૃષ્ણ પ્રસાદમ્ ગ્રહણ કરો, ઓહ, જીભની ઝેરી અસર તૂટી જશે. તમારી પાસે બકવાસ બોલવાની અથવા બકવાસ ખાવાની કોઈ તક નહીં હોય. પછી તમારું જીવન તરત જ પચાસ ટકા ઉન્નત બને છે."
690211 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ