GU/690212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણી પ્રક્રિયા છે ... તે ધ્યાન પણ છે. પરંતુ તમે ધ્યાન દ્વારા સમજો છો કે, કોઈ સુપર વિષય પર મનને કેન્દ્રિત કરવું, તે જ વસ્તુ છે, પરંતુ આપણે મનને કૃત્રિમ રીતે કેન્દ્રિત કરવાનો પ્રયાસ નથી કરતા. પરંતુ આપણી આ જાપ પ્રક્રિયા તરત જ મનને આકર્ષિત કરે છે. આપણી પ્રક્રિયા છે ... જેમ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામા, હરે રામા, રામા રામા, હરે હરે, આપણે પણ તે મધુર ગીતમાં જાપ કરીએ છીએ. તેથી મન આકર્ષિત થાય છે, અને અમે અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. તેનો અર્થ એ છે કે મારું મન અને મારું કાન તે વિચારમાં કોમ્પેક્ટ છે. તેથી તે વ્યવહારિક ધ્યાન છે."
690212 - ઇન્ટરવ્યુ- લોસ એંજલિસ