GU/690212b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:25, 23 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો પ્રથમ વાત એ છે કે ધારો કે કોઈ મારા વિશે ખૂબ કઠોર ભાષામાં બોલે છે. સ્વાભાવિક રીતે આપણે ગુસ્સે થઈએ છીએ. જેમ કોઈ મને કહે છે, "તું કૂતરો છે," અથવા "તું સૂવર છે." પણ જો હું આત્મ-અનુભૂતિ કરું છું, જો હું પૂર્ણ રીતે જાણું છું કે હું આ શરીર નથી, તો તમે મને સૂવર, કૂતરો અથવા રાજા, સમ્રાટ, વૈભવશાળી કહો, તે શું છે? હું આ શરીર નથી. તો ક્યાં તો તમે મને "મહારાજ" કહો અથવા મને કૂતરો અથવા ડુક્કર કહો, મારે તેની સાથે શું લેવાદેવા? હું ન તો મહારાજ છું, ન કૂતરો અને ન બિલાડી - એવું કંઈ પણ નહીં. હું કૃષ્ણનો સેવક છું."
690212 - ભાષણ ભ.ગી. ૦૫.૨૬-૨૯ - લોસ એંજલિસ