GU/690215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690215BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
:યો મે | {{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690214|GU/690216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690216}} | ||
:તદ અહં ભક્તિ- | <!-- END NAVIGATION BAR --> | ||
: | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690215BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"પત્રમ પુષ્પમ ફલમ તોયમ | ||
:([[Vanisource:BG 9.26 |ભ.ગી ૯.૨૬]]) | :યો મે ભક્ત્યા પ્રયચ્છતિ | ||
'જો કોઈ મને ફૂલ, ફળો, શાકભાજી, | :તદ અહં ભક્તિ-ઉપહૃતમ | ||
: અશ્નામી પ્રયતાત્મનઃ | |||
:([[Vanisource:BG 9.26 (1972)|ભ.ગી ૯.૨૬]]) | |||
'જો કોઈ મને ભક્તિભાવથી ફૂલ, ફળો, શાકભાજી, દૂધ આપે છે, તો હું સ્વીકારું છું અને ખાવું છું'. હવે તેઓ કેવી રીતે ખાય છે, તે તમે હાલમાં જોઈ શકતા નથી - પણ તેઓ ખાઈ રહ્યા છે. તે આપણે દૈનિક અનુભવીએ છીએ. આપણે વિધિપૂર્ણ રીતે કૃષ્ણને ભોગ લગાવીએ છીએ, અને તમે જોશો કે ભોજનનો સ્વાદ તરત જ બદલાઈ જાય છે. તે વ્યવહારિક છે. તેઓ ખાય છે, પરંતુ કારણકે તેઓ પૂર્ણ છે, તેઓ આપણી જેમ નથી ખાતા. જેમ કે હું તમને એક પ્લેટ ભોજન આપીશ, તમે તેને પૂરું કરી દેશો. પરંતુ ભગવાન ભૂખ્યા નથી, પરંતુ તેઓ ખાય છે. તેઓ ખાય છે અને વસ્તુઓ જેવી છે તેમ રાખે છે."|Vanisource:690215 - Lecture BG 06.06-12 - Los Angeles|690215 - ભાષણ ભ.ગી. ૦૬.૦૬-૧૨ - લોસ એંજલિસ}} |
Latest revision as of 00:06, 17 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"પત્રમ પુષ્પમ ફલમ તોયમ
'જો કોઈ મને ભક્તિભાવથી ફૂલ, ફળો, શાકભાજી, દૂધ આપે છે, તો હું સ્વીકારું છું અને ખાવું છું'. હવે તેઓ કેવી રીતે ખાય છે, તે તમે હાલમાં જોઈ શકતા નથી - પણ તેઓ ખાઈ રહ્યા છે. તે આપણે દૈનિક અનુભવીએ છીએ. આપણે વિધિપૂર્ણ રીતે કૃષ્ણને ભોગ લગાવીએ છીએ, અને તમે જોશો કે ભોજનનો સ્વાદ તરત જ બદલાઈ જાય છે. તે વ્યવહારિક છે. તેઓ ખાય છે, પરંતુ કારણકે તેઓ પૂર્ણ છે, તેઓ આપણી જેમ નથી ખાતા. જેમ કે હું તમને એક પ્લેટ ભોજન આપીશ, તમે તેને પૂરું કરી દેશો. પરંતુ ભગવાન ભૂખ્યા નથી, પરંતુ તેઓ ખાય છે. તેઓ ખાય છે અને વસ્તુઓ જેવી છે તેમ રાખે છે." |
690215 - ભાષણ ભ.ગી. ૦૬.૦૬-૧૨ - લોસ એંજલિસ |