GU/690220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690220BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેથી કૃષ્ણ ચેતનાની ચળવળ એટલી સરસ છે કે તમે જોડાતાની સાથે જ તમે તત્કાળ બેકાબૂ બની જાય છે. પરંતુ ફરીથી દૂષિત થશો નહીં. તેથી આ પ્રતિબંધ. કારણ કે આપણું દૂષણ આ ચાર પ્રકારની ખરાબ ટેવોથી શરૂ થાય છે. પણ જો આપણે તપાસ કરીએ તો ત્યાં છે દૂષિત થવાનો કોઈ પ્રશ્ન નથી.કૃષ્ણ ચેતનામાં જલદી જ હું મુક્ત થઈ ગયો છું. હવે જો હું આ ચાર સિદ્ધાંતોનો સ્વીકાર ન કરવા માટે સાવધ થઈશ, તો હું મુક્ત છું; હું બેકાબૂ ચાલુ રાખું છું. આ પ્રક્રિયા છે. પરંતુ જો તમને લાગે કે "કારણ કે કૃષ્ણ ચેતના મને મુક્ત કરે છે, તેથી મને ચારેય સિદ્ધાંતોમાં વ્યસ્ત રહેવા દો અને હું જાપ કર્યા પછી મુક્ત થઈશ," તે છેતરપિંડી છે. તેને મંજૂરી આપવામાં આવશે નહીં."|Vanisource:690220 - Lecture BG 06.35-45 - Los Angeles|690220 - ભાષણ ભ.ગી ૦૬.૩૫-૪૫ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690219b|GU/690222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690222}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690220BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે જેવા તમે જોડાઓ છો, તરત જ તમે સ્વચ્છ થઈ જાઓ છો. પરંતુ ફરીથી દૂષિત થશો નહીં. તેથી આ પ્રતિબંધ. કારણ કે આપણું દૂષણ આ ચાર પ્રકારની ખરાબ ટેવોથી શરૂ થાય છે. પણ જો આપણે તેને રોકીએ, તો પછી દૂષિત થવાનો કોઈ પ્રશ્ન નથી. જેવો હું કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરું છું, હું મુક્ત થઈ જાઉં છું. હવે જો હું આ ચાર સિદ્ધાંતોનો સ્વીકાર ન કરવા માટે સાવધ રહીશ, તો હું મુક્ત છું; હું દૂષિત થતો નથી. આ પ્રક્રિયા છે. પરંતુ જો તમે વિચારો કે "કારણ કે કૃષ્ણ ભાવનામૃત મને મુક્ત કરે છે, તો ચાલો હું ચાર સિદ્ધાંતોમાં ડૂબેલો રહું અને હું જપ કરીને મુક્ત થઈ જઈશ," તે છેતરપિંડી છે. તેને મંજૂરી આપવામાં આવશે નહીં."|Vanisource:690220 - Lecture BG 06.35-45 - Los Angeles|690220 - ભાષણ ભ.ગી. ૦૬.૩૫-૪૫ - લોસ એંજલિસ}}

Latest revision as of 13:19, 23 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે જેવા તમે જોડાઓ છો, તરત જ તમે સ્વચ્છ થઈ જાઓ છો. પરંતુ ફરીથી દૂષિત થશો નહીં. તેથી આ પ્રતિબંધ. કારણ કે આપણું દૂષણ આ ચાર પ્રકારની ખરાબ ટેવોથી શરૂ થાય છે. પણ જો આપણે તેને રોકીએ, તો પછી દૂષિત થવાનો કોઈ પ્રશ્ન નથી. જેવો હું કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરું છું, હું મુક્ત થઈ જાઉં છું. હવે જો હું આ ચાર સિદ્ધાંતોનો સ્વીકાર ન કરવા માટે સાવધ રહીશ, તો હું મુક્ત છું; હું દૂષિત થતો નથી. આ પ્રક્રિયા છે. પરંતુ જો તમે વિચારો કે "કારણ કે કૃષ્ણ ભાવનામૃત મને મુક્ત કરે છે, તો ચાલો હું આ ચાર સિદ્ધાંતોમાં ડૂબેલો રહું અને હું જપ કરીને મુક્ત થઈ જઈશ," તે છેતરપિંડી છે. તેને મંજૂરી આપવામાં આવશે નહીં."
690220 - ભાષણ ભ.ગી. ૦૬.૩૫-૪૫ - લોસ એંજલિસ