GU/690309 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690309SB-HAWAII_ND_01.mp3</mp3player>|"પ્રત્યેક જીવંત પ્રાણી સ્વભાવથી આનંદકારક, આધ્યાત્મિક હોય છે, અને કારણ કે તે ભૌતિક રીતે coveredંકાયેલું છે, તેના આનંદમાં અવરોધ આવે છે. તે જ વાસ્તવિક સ્થિતિ છે. તાવની સ્થિતિથી વ્યક્તિ માંદગીમાં આવે છે fever તેની ખુશી દૂર થાય છે. તે બીમાર બને છે. તે જ રીતે , આપણી પ્રાકૃતિક સ્થિતિ આનંદ છે. કૃષ્ણ આનંદકારક છે. તે સ્વાભાવિક છે. જો મારા પિતા કાળા છે, તો હું પણ કાળો છું. જો મારી માતા કાળી છે, તો હું પણ કાળી છું. તેથી આપણા પિતા, પરમ પિતા કૃષ્ણ આનંદી છે."|Vanisource:690309 - Lecture SB 07.09.08 - Hawaii|690309 - ભાષણ શ્રી ૦૭.૦૯.૦૮ - હવાઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690305 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈમાં અમૃત બિંદુ બોલે છે|690305|GU/690310 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690310}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690309SB-HAWAII_ND_01.mp3</mp3player>|"પ્રત્યેક જીવાત્મા સ્વભાવથી આનંદમય, આધ્યાત્મિક હોય છે, અને કારણ કે તે ભૌતિક રીતે આચ્છાદિત છે, તેના આનંદમાં અવરોધ આવે છે. તે જ વાસ્તવિક સ્થિતિ છે. તાવની પરિસ્થિતિમાં, વ્યક્તિ બીમાર પડે છે, તાવગ્રસ્ત - તેનો આનંદ જતો રહે છે. તે બીમાર બને છે. તે જ રીતે, આપણી પ્રાકૃતિક સ્થિતિ આનંદમય છે. આનંદમયો અભ્યાસાત. કૃષ્ણ આનંદમય છે. હું કૃષ્ણનો અભિન્ન અંશ છું; તેથી હું પણ આનંદમય હોવો જોઈએ. તે સ્વાભાવિક છે. જો મારા પિતા કાળા છે, તો હું પણ કાળો છું. જો મારી માતા કાળી છે, તો હું પણ કાળી છું. તો આપણા પિતા, પરમ પિતા કૃષ્ણ આનંદમય છે."|Vanisource:690309 - Lecture SB 07.09.08 - Hawaii|690309 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮ - હવાઈ‎}}

Latest revision as of 13:56, 23 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રત્યેક જીવાત્મા સ્વભાવથી આનંદમય, આધ્યાત્મિક હોય છે, અને કારણ કે તે ભૌતિક રીતે આચ્છાદિત છે, તેના આનંદમાં અવરોધ આવે છે. તે જ વાસ્તવિક સ્થિતિ છે. તાવની પરિસ્થિતિમાં, વ્યક્તિ બીમાર પડે છે, તાવગ્રસ્ત - તેનો આનંદ જતો રહે છે. તે બીમાર બને છે. તે જ રીતે, આપણી પ્રાકૃતિક સ્થિતિ આનંદમય છે. આનંદમયો અભ્યાસાત. કૃષ્ણ આનંદમય છે. હું કૃષ્ણનો અભિન્ન અંશ છું; તેથી હું પણ આનંદમય હોવો જોઈએ. તે સ્વાભાવિક છે. જો મારા પિતા કાળા છે, તો હું પણ કાળો છું. જો મારી માતા કાળી છે, તો હું પણ કાળી છું. તો આપણા પિતા, પરમ પિતા કૃષ્ણ આનંદમય છે."
690309 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮ - હવાઈ‎