GU/690314b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી આ ચળવળ, કૃષ્ણ ચેતના આંદોલન, માનવ સમાજ માટે સૌથી મોટો વરદાન છે, અને અમે દરેકને આ ચળવળનો લાભ લેવા વિનંતી કરીએ છીએ. અને આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે: ફક્ત હરે કૃષ્ણનો જાપ કરો. અને આ છોકરા છોકરીઓ જેઓ આ પગલું ભર્યું છે. આ ચળવળ, તમે તેમની સાથે ચર્ચા કરી શકો છો, અથવા તમે મારી સાથે ચર્ચા કરી શકો છો. અલબત્ત, તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરો છો તે સમજી શકશો, કારણ કે જ્યાં સુધી હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી... થોડો સમય લે છે."
690314 - ભાષણ - હવાઈ‎